ભોજનનો ગ્રહો પર પડે છે પ્રભાવ, નવગ્રહોની શાંતિ માટે આજથી એડ કરો આ શાકભાજી

ભોજનનો ગ્રહો પર પડે છે પ્રભાવ, નવગ્રહોની શાંતિ માટે આજથી એડ કરો આ શાકભાજી

ગ્રહ દોષને શાંત કરવા માટે અપનાવો આ આધ્યાત્મિક ઉપાયો

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહનો સંબંધ કોઈના કોઈ રંગ સાથે ફરજીયાત હોય છે. કહેવાય છે કે દરેક રંગની શાકભાજીઓ અને ફળોનો આહારમાં સામેલ કરવાથી દરેક ગ્રહનો પ્રભાવ આપણા શરીર પર પડે છે. વ્યક્તિની રાશિમાં જે ગ્રહ નબળો પડે છે, તેના હિસાબે જો ભોજન કરવામાં આવે તો ગ્રહ દોષ શાંત થાય છે અને આરોગ્ય પણ સુધરે છે. આવો જાણીએ ખાવામાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવાથી કકયા ગ્રહને શાંત કરી શકાય છે.

સૂર્ય: જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય ગ્રહનો સંબંધ નારિયેળ, ખજૂર, કેસર, મોટી ઈલાયચી, ઘઉં અને ગોળ વગેરેથી છે. જો એવામાં કોઈ જાતકની કુંડળીમાં સૂર્ય નબળી સ્થિતિમાં છે તો તેમને આ વસ્તુઓને પોતાના ભોજનમાં એડ કરવી જોઈએ.

ચંદ્ર: ચંદ્રને મજબૂત કરવા માટે નારિયેળ, લીચી, શક્કર ટેટી, તરબુચ, લીંબુ, સુંગધિત બાસમતી ચોખા, શેરડી, ખાંડ, દૂધ અને દૂધમાંથી બનાવેલાા પદાર્થ, આઈસ્ક્રીમ અને મિઠાઈઓ વગેરેને એડ કરો.

મંગળ: મંગળનો સંબંધ ગોળ, મસૂરની દાળ, દાડમ, જઉં, લાલ મરચુ, કાળુ મરચુ, જાયફળ, લવિંગ, તીખા મસાલા, સરસોના શાકભાજી, સોયાબીન અને મધ સાથે છે.

બુધ: બુધ ગ્રહને મજબુત કરવા માટે વટાણા, આદુ, પાલક, બથુઆ, મેથી, સિતાફળ, રીંગણ, પાન, શેરડી, લીલી દાળ, મગ, લીલી શાકભાજીઓ વગેરેને ભોજનમાં એડ કરો.

ગુરૂ: કુંડળીમાં ગુરૂ અશુભ ફળ આપે તો ચણા, ચણાની દાળ, બેસન, મકાઈ, કેળુ, હળદર, સિંધા નમક, પીળી દાળ અને ફળોનો સમાવેશ કરવો જોઈએ.

શુક્ર: શુક્ર ગ્રહની સ્થિતિને મજબુત કરવા માટે ફળવાળી વનસ્પતિ, જમીનની અંદર ઉગનારી શાકભાજીઓ, જેમકે બટાકા, ગાજર, ડુંગળી, ત્રિફળા, દાળ ખાંડ, કમલગટ્ટા, મૂળો અને વ્હાઈટ શલજમ સાથે છે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow