રાજકોટમાં આવાસ યોજનાના ફોર્મ વિતરણ માટે બેંકોની સંખ્યા ઓછી

રાજકોટમાં આવાસ યોજનાના ફોર્મ વિતરણ માટે બેંકોની સંખ્યા ઓછી

રાજકોટમાં મનપા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અલગ-અલગ આવાસ યોજનાઓ જાહેર કરવામાં આવે છે અને તેના ફોર્મ વિતરણ માટે આઇસીઆઇસીઆઇ બેંક, સ્ટેટ બેંક તથા અન્ય મુખ્ય બેંકોની પસંદગી કરવામાં આવે છે. પરંતુ આ આવાસ યોજનાના ફોર્મ ખૂબ જ લિમિટેડ બ્રાન્ચોમાં વિતરણ કરવામાં આવતું હોવાથી બેંકોમાં લાંબી-લાંબી લાઇનો લાગે છે અને ઘણી વખત અરજદારોને બેથી ત્રણ ધક્કા ખાધા બાદ ફોર્મ મળતા હોય બેંકો દ્વારા શા માટે વધુ બ્રાન્ચમાં ફોર્મ વિતરણના કાઉન્ટર ખોલાતા નથી.

Read more

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

અલ્બેનિયન વડાપ્રધાન એડી રામાએ ફરી એક વખત તેમના શાનદાર અંદાજથી લોકોનાં દિલ જીતી લીધાં છે. રોમમાં યુક્રેન રિકવરી કોન્ફરન્સમાં એડી રામા અને ઈટા

By Gujaratnow