રાજકોટમાં આવાસ યોજનાના ફોર્મ વિતરણ માટે બેંકોની સંખ્યા ઓછી

રાજકોટમાં આવાસ યોજનાના ફોર્મ વિતરણ માટે બેંકોની સંખ્યા ઓછી

રાજકોટમાં મનપા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અલગ-અલગ આવાસ યોજનાઓ જાહેર કરવામાં આવે છે અને તેના ફોર્મ વિતરણ માટે આઇસીઆઇસીઆઇ બેંક, સ્ટેટ બેંક તથા અન્ય મુખ્ય બેંકોની પસંદગી કરવામાં આવે છે. પરંતુ આ આવાસ યોજનાના ફોર્મ ખૂબ જ લિમિટેડ બ્રાન્ચોમાં વિતરણ કરવામાં આવતું હોવાથી બેંકોમાં લાંબી-લાંબી લાઇનો લાગે છે અને ઘણી વખત અરજદારોને બેથી ત્રણ ધક્કા ખાધા બાદ ફોર્મ મળતા હોય બેંકો દ્વારા શા માટે વધુ બ્રાન્ચમાં ફોર્મ વિતરણના કાઉન્ટર ખોલાતા નથી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow