રાજકોટમાં આવાસ યોજનાના ફોર્મ વિતરણ માટે બેંકોની સંખ્યા ઓછી

રાજકોટમાં આવાસ યોજનાના ફોર્મ વિતરણ માટે બેંકોની સંખ્યા ઓછી

રાજકોટમાં મનપા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અલગ-અલગ આવાસ યોજનાઓ જાહેર કરવામાં આવે છે અને તેના ફોર્મ વિતરણ માટે આઇસીઆઇસીઆઇ બેંક, સ્ટેટ બેંક તથા અન્ય મુખ્ય બેંકોની પસંદગી કરવામાં આવે છે. પરંતુ આ આવાસ યોજનાના ફોર્મ ખૂબ જ લિમિટેડ બ્રાન્ચોમાં વિતરણ કરવામાં આવતું હોવાથી બેંકોમાં લાંબી-લાંબી લાઇનો લાગે છે અને ઘણી વખત અરજદારોને બેથી ત્રણ ધક્કા ખાધા બાદ ફોર્મ મળતા હોય બેંકો દ્વારા શા માટે વધુ બ્રાન્ચમાં ફોર્મ વિતરણના કાઉન્ટર ખોલાતા નથી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow