રાજકોટમાં આવાસ યોજનાના ફોર્મ વિતરણ માટે બેંકોની સંખ્યા ઓછી

રાજકોટમાં આવાસ યોજનાના ફોર્મ વિતરણ માટે બેંકોની સંખ્યા ઓછી

રાજકોટમાં મનપા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અલગ-અલગ આવાસ યોજનાઓ જાહેર કરવામાં આવે છે અને તેના ફોર્મ વિતરણ માટે આઇસીઆઇસીઆઇ બેંક, સ્ટેટ બેંક તથા અન્ય મુખ્ય બેંકોની પસંદગી કરવામાં આવે છે. પરંતુ આ આવાસ યોજનાના ફોર્મ ખૂબ જ લિમિટેડ બ્રાન્ચોમાં વિતરણ કરવામાં આવતું હોવાથી બેંકોમાં લાંબી-લાંબી લાઇનો લાગે છે અને ઘણી વખત અરજદારોને બેથી ત્રણ ધક્કા ખાધા બાદ ફોર્મ મળતા હોય બેંકો દ્વારા શા માટે વધુ બ્રાન્ચમાં ફોર્મ વિતરણના કાઉન્ટર ખોલાતા નથી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow