ભાત ખાવાનું બહુ મન થાય પણ ડાયાબિટીસ નડે છે? જમવામાં સામેલ કરો આ ખાસ રાઈસ, નહીં વધે શુગર

ભાત ખાવાનું બહુ મન થાય પણ ડાયાબિટીસ નડે છે? જમવામાં સામેલ કરો આ ખાસ રાઈસ, નહીં વધે શુગર

બ્લેક ચોખાને તમારા ડેલી ડાયટમાં કરો સામેલ

વ્હાઈટ ચોખામાં ભારે માત્રામાં કાર્બ્સ હોય છે. તેથી ડૉકટર ડાયાબિટીસના દર્દીઓને તેનાથી દૂર રહેવાનુ કહે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમે દરરોજ ખાઈને પોતાની ક્રેવિંગ પણ શાંત કરી શકો છો અને સાથે-સાથે બ્લડ શુગર પણ કાબુમાં રાખી શકો છો. જો તમને ડાયાબિટીસ નથી તો પણ તેને વ્હાઈટ ચોખાની જગ્યાએ પોતાના ડેલી ડાયટમાં સામેલ કરી શકો છો.

ડાયાબિટીક દર્દીઓ માટે બ્લેક રાઈસ છે બેસ્ટ ઓપ્શન

હેલ્થ એક્સપર્ટસ મુજબ, જ્યારે સ્વાસ્થ્ય અને પોષણની વાત આવે છે તો ચોખાને વધુ હેલ્ધી માનવામાં આવતા નથી. ભારતીય ભોજનનો અભિન્ન ભાગ હોવા છતા ડાયાબિટીક દર્દીઓ વારંવાર તેનુ સેવન કરવાથી બચે છે. કારણકે તેમાં સ્ટાર્ચયુક્ત કાર્બોહાઈડ્રેટ હોય છે, જે ભોજન બાદ લોહીમાં ગ્લૂકોઝના સ્તરને અચાનક વધારી દે છે. પરંતુ બ્લેક રાઈસથી આવુ થતુ નથી.

મોટાભાગના લોકો આ વાતથી અજાણ

મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લેક રાઈસ એક હેલ્ધી ઓપ્શન છે. બ્લેક ચોખામાં પોષક તત્વ અને ચોકરની ગણી પરત હોય છે જ્યારે તેની બીજી બાજુ વ્હાઈટ ચોખા સ્ટાર્ચયુક્ત પરતોનુ રૂપ હોય છે, જેના કારણે વ્હાઈટ ચોખાની તુલનામાં બ્લેક રાઈસ વધારે શ્રેષ્ઠ છે.

બ્લડ શુગર કરે છે કાબુ

બ્લેક ચોખામાં ફાઈબર અને પ્રોટીન ખૂબ વધારે હોય છે. આ બ્લડ શુગર લેવલને કાબુમાં રાખવામાં મહત્વપૂર્ણ રીતે મદદ કરે છે.

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow