ઘઉં પાકની સાનુકૂળ સ્થિતિ સરકાર 40 મિ. ટન ખરીદશે

ઘઉં પાકની સાનુકૂળ સ્થિતિ સરકાર 40 મિ. ટન ખરીદશે

આ વર્ષે ઘઉંના પાકની સાનુકૂળ સ્થિતિ છે જેને ધ્યાનમાં રાખતા સરકારની માર્ચથી શરૂ થતા 2023-24ના માર્કેટિંગ વર્ષ માટેની ઘઉંની ખરીદી 30-40 મિલિયન ટન સાથે સામાન્ય રહેશે. FCIના ચેરમેન અને એમડી અશોક મીનાએ જણાવ્યું હતું કે ઘઉંનો વાવેતર વિસ્તાર ગત વર્ષ કરતાં વધુ છે. અત્યારે ઘઉંના પાકની સ્થિતિ સારી છે. એટલે જે વર્ષ 2023-23 માટે ઘઉંની ખરીદી 30-40 મિલિયન ટન રહેશે.

ગત વર્ષે સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો તેમજ ઉચ્ચ નિકાસને કારણે ઘઉંની ખરીદી ઘટી હતી. તાપમાનમાં વધારાને કારણે ઘઉંના પાકને કોઇ અસર થશે કે નહીં તે અંગે તેમણે જણાવ્યું હતું કે તેની કોઇ અસર જોવા મળશે નહીં અને ટૂંકા ગાળા માટે પાકને કોઇપણ પ્રકારનું નુકસાન નહીં થાય.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow