દેશમાં લોજિસ્ટિક્સ સોલ્યુશન સેક્ટરમાં ઝડપી ગ્રોથ નોંધાયો

દેશમાં લોજિસ્ટિક્સ સોલ્યુશન સેક્ટરમાં ઝડપી ગ્રોથ નોંધાયો

કોરોના મહામારી બાદ દેશમાં લોજિસ્ટિક્સ સોલ્યુશન સેક્ટરમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. સમગ્ર વેલ્યુ ચેઇનમાં વૈશ્વિક ક્ષમતાઓ અને નેટવર્ક ધરાવતી ભારતીય સપ્લાય ચેઇન લોજીસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઇડર ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સએ નાણાકીય વર્ષ 2023ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં મજબૂત વ્યવસાયિક વૃદ્ધિને કારણે ભારતમાંથી તેની આવકોના યોગદાનમાં 30 ટકાનો વધારો હાંસલ કર્યો છે.

નાણાકીય વર્ષ 2022માં ટીવીએસ એસસીએસની કુલ આવકોમાં ભારતીય આવકોનું યોગદાન રૂ. 2,400 કરોડ હતું, જે નિયામક સાથે ફાઇલ કરાયેલા ડીઆરએચપી અને પરિશિષ્ટ મૂજબ 46 ટકાની વૃદ્ધિ સૂચવે છે.2023ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં ટીવીએસ એસસીએસની આવકો 27.8 ટકા વધી છે. નાણાકીય વર્ષ 2023ના અંત સુધીમાં ટીવીએસ એસસીએસની આવકો રૂ. 10,500 કરોડની આસપાસ રહેવાની તથા નાણાકીય વર્ષ 2024માં આવકો રૂ. 12,500 કરોડની આસપાસ રહી શકે છે.

ટીવીએસ એસસીએસે એગ્રી ઇક્વિપમેન્ટ, ઓટો એન્ડ ઓટો કોમ્પોનન્ટ્સ, કન્ઝ્યુમર એન્ડ બેવરેજીસ, ડિફેન્સ, હેલ્થકેર, મેન્યુ-એન્જિ., ટેક્નોલોજી એન્ડ ટેક્નોલોજી સર્વિસિસ જેવાં વિવિધ ક્ષેત્રોમાંથી નવા કોન્ટ્રાક્ટ્સ મેળવ્યાં છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow