સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 49157 વિદ્યાર્થીની 5 એપ્રિલથી પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 49157 વિદ્યાર્થીની 5 એપ્રિલથી પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુજી સેમેસ્ટર-6 અને પીજીના સેમેસ્ટર-4 સહિતના જુદા જુદા 43 કોર્સની આગામી 5 એપ્રિલથી પરીક્ષા લેવાનાર છે. ત્યારે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના 49,157 વિદ્યાર્થી પરીક્ષા આપશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજોમાં કેન્દ્ર ફાળવી દેવાયા છે અને પરીક્ષા માટે ઓબ્ઝર્વર પણ મોકલવામાં આવનાર છે.

પરંતુ યુનિવર્સિટીની પરીક્ષામાં સૌથી મોટી મુશ્કેલી પેપર ઓનલાઈન અને પરીક્ષાના એક કલાક પહેલાં પહોંચાડવાના છે. હજુ પણ યુનિવર્સિટીની મોટાભાગની પરીક્ષામાં પ્રશ્નપત્ર ઓફલાઈન જ મોકલવામાં આવશે કારણ કે ઓનલાઈન પેપર મોકલવાની સચોટ અને નક્કર સિસ્ટમ હજુ સુધી અમલી થઇ નથી.

5 એપ્રિલથી જે પરીક્ષા શરૂ થવાની છે તેમાં સૌથી વધુ બી.કોમ. સેમેસ્ટર-6 રેગ્યુલરના 16,293 વિદ્યાર્થી, બીએ સેમેસ્ટર-6 રેગ્યુલરના 10,901, બીએસસી સેમેસ્ટર-6ના 3011, બીસીએ સેમેસ્ટર-6ના 2981, બીબીએ સેમેસ્ટર-6ના 2478, એલએલબી સેમેસ્ટર-6ના 1637, એમ.કોમ સેમેસ્ટર-4ના એક્સટર્નલના 2163 અને રેગ્યુલરના 1143, એમએ ઓલ સેમેસ્ટર-4ના 1738, બીએ સેમેસ્ટર-6 એક્સટર્નલના 2805 વિદ્યાથીઓ પરીક્ષા આપવાના છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow