ભૂલથી પણ ઘરની આ જગ્યાઓ પર દવાઓ ન રાખતા, નહીં તો પરિવારના સ્વાસ્થ્યને થઇ શકે છે મોટું નુકસાન

ભૂલથી પણ ઘરની આ જગ્યાઓ પર દવાઓ ન રાખતા, નહીં તો પરિવારના સ્વાસ્થ્યને થઇ શકે છે મોટું નુકસાન

વાસ્તુ શાસ્ત્રમાં રસોડામાં અમુક વસ્તુઓ મુકવાની મનાઈ કરવામાં આવી છે. રસોડામાં બળવા-વાગવાનો ખતરો વધારે હોય છે. જેના કારણે ઘણા લોકો ફર્સ્ટ એડ બોક્સ, એટલે દવાઓનો ડબ્બો રસોડામાં મુકે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં કોઈ પણ દવાઓનો ડબ્બો ન રાખવો જોઈએ.

ઘરના લોકોના સ્વાસ્થ્ય પર પડે છે અસર
રસોડામાં દવાઓ રાખવાથી ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. હંમેશા તેમના સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ રહે છે. કોઈ ને કોઈ નાની મોટી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા રહે છે. માટે ધ્યાન રાખો કે ભૂલથી પણ કોઈ પણ દવાઓના ડબ્બા રસોડામાં ન રાખો નહીં તો ઘરના લોકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થઈ શકે છે.

આ વાતોનું રાખો ધ્યાન
વાસ્તુ અનુસાર ક્યારેય પણ કોઈ પણ દવાઓને દક્ષિણ-પૂર્વ દિશામાં ન રાખો, કારણ કે આ દિશામાં દવા રાખવાથી બીમારી લાંબા સમય સુધી રહે છે. તેની સાથે જ તમારે શારીરિક અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

દવાઓને પશ્ચિમ દિશામાં પણ ન રાખવી જોઈએ. તેનાથી દર્દીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દવાઓને હંમેશા ઉત્તર દિશામાં રાખવી જોઈએ. વાસ્તુમાં આ દિશોને શુભ માનવામાં આવે છે.

ક્યારેય પણ દવાઓને પોતાના માથાની જોડે ન રાખો કે આસપાસ ન રાખો. આમ કરવાથી રાહુ-કેતુનો પ્રભાવ પડે છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow