ભૂલથી પણ આ બે દિશાઓમાં મોઢુ રાખીને ન કરો ભોજન, નહીં તો થઈ જશો કંગાલ

ભૂલથી પણ આ બે દિશાઓમાં મોઢુ રાખીને ન કરો ભોજન, નહીં તો થઈ જશો કંગાલ

જમતી વખતે દિશાનું ધ્યાન નહીં રાખો તો તે તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. વાસ્તુ નિયમો અનુસાર દક્ષિણ દિશામાં મુખ રાખીને ભોજન ન લેવું જોઈએ. આને યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં ખાવાથી આયુષ્ય ઘટે છે. બીજી બાજુ જો તમે પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ભોજન કરો છો તો ગંભીર બીમારીઓ તમને ઘેરી લે છે.

પલંગ પર બેસીને ન કરો ભોજન
પલંગ પર બેસીને ક્યારેય ખાવું ન જોઈએ. જેના કારણે લક્ષ્મીનો અભાવ થાય છે. વ્યક્તિનો ખર્ચ અને દેવું વધે છે.

આ દિશામાં બેસી કરો ભોજન
વસિષ્ઠ સ્મૃતિમાં 'પ્રાડ્મુખોદમુખો વાપિ' અને 'પ્રાડમુખન્નાનિ ભૂંજિત' - આનો અર્થ છે કે ઉત્તર અને પૂર્વ દિશામાં બેસીને ભોજન કરવું શ્રેષ્ઠ છે. આ બંનેને ભગવાનની દિશા માનવામાં આવે છે. આ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. વ્યક્તિનું ટેન્શન દૂર થાય છે.

પાચન શક્તિ રહે છે સારી
પૂર્વ તરફ મુખ રાખીને ભોજન કરવાથી પાચન શક્તિ સારી રહે છે. રોગોથી છુટકારો મળશે.

માટીના વાસણમાં બનાવો ભોજન
શાસ્ત્રોમાં માટીના વાસણોને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માટીના વાસણમાં ખોરાક રાંધવા અને ખાવાથી 100 ટકા પોષક તત્વો મળી રહે છે. સ્વાસ્થ્ય સાથે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

થવા લાગે છે અન્ન અને ધનની કમી
થાળીમાં જેટલું ખાઈ શકાય એટલું જ ભોજન લેવું જોઈએ. જો ખોરાક એંઠો થાળીમાં પડી રહે તો ખોરાકનું અપમાન થાય છે. જેના કારણે ધન અને અન્નની કમી થવા લાગે છે. વ્યક્તિ કંગાલીના માર્ગે આવી જાય છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow