રસ્તેથી જડેલી વસ્તુ પણ ચમકાવી શકે છે કિસ્મત, આ એક કામ કરવાથી ઊઘડી જશે નસીબનાં દ્વારા

રસ્તેથી જડેલી વસ્તુ પણ ચમકાવી શકે છે કિસ્મત, આ એક કામ કરવાથી ઊઘડી જશે નસીબનાં દ્વારા

જ્યારે જીવનમાંથી સમસ્યા દૂર થવા લાગે છે અને નસીબ ખૂલે છે ત્યારે એ વાતના અનેક સંકેતો અલગ અલગ રીતે મળવા લાગે છે. જ્યોતિષ હોય કે વાસ્તુશાસ્ત્ર વગેરેમાં આવા સંકેતો વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ સંકેતોમાં રાત્રે જોયેલા સપનાથી લઈને આપણી આસપાસ બનતી દરેક નાની નાની ઘટનાઓનો સમાવેસ થાય છે. આજે અમે તમને એવા જ કેટલાક શુભ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે  આપણેને રસ્તા પર ચાલતા ચાલતા જોવા મળે તો સમજી જવું કે જલ્દી નસીબના તાળાં ખુલશે અને કિસ્મત ચમકી જશે. ઉદાહરણ તરીકે સિક્કા, શંખ કે સ્વસ્તિક જેવી શુભ વસ્તુઓ રસ્તામાં પડી મળે કે ઘરની બહાર નીકળતાની સાથે જ શુભ વસ્તુઓ જોવા મળે.

રસ્તામાં સિક્કા કે શંખ મળવા
રસ્તામાં ઘણા પ્રકારની વસ્તુઓ પડેલી જોવા મલ્ટી રહે છે પણ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી ખાસવસ્તુઓ વિશે બતાવવામાં આવ્યું છે જેને મળવી કે જોવી ખૂબ જ શુભ હોય છે. આ વસ્તુઓ છે સિક્કા, સ્વસ્તિક, ઘોડાની નાળ અને શંખ અને જો આ વસ્તુઓ જોવા મળે તો સમજી લેવું કે જીવનમાં સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ જલ્દી જ આવશે. જો તમને ક્યારેય પણ એવી કોઈ વસ્તુ પડેલી જોવા મળે કે તો તેને ઉઠાવી, સાફ કરીને ઘરના આંગણા કે બગીચામાં દાટી દો. આ સિવાય તમે તેને પૂજા સ્થાન પર પણ રાખી શકો છો. આમ કરવાથી તમારું નસીબ થોડા જ દિવસોમાં ચમકી જશે.‌

રસ્તામાં આ વસ્તુઓ દેખાવવી શુભ માનવામાં આવે છે
ઘરની બહાર નીકળતી વખતે જો પાણીથી ભરેલું વાસણ, સફેદ ગાય, વાછરડાને દૂધ પીવડાવતી ગાય જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા બધા દ્રશ્યો જોવાથી દરેક કામમાં સફળતા મળે છે અને આ વસ્તુઓ જીવનમાં કોઈ સારી ઘટના બનવાનો સંકેત પણ આપે છે. આ સિવાય સવારે ઘરની બહાર નીકળતાની સાથે જ જો કોઈ ઘર સાફ કરતું જોવા મળે તો તે તેને મા લક્ષ્મીની કૃપાનો સંકેત માનવામાં આવે છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow