આ ચટણી ખાવાથી ઘટે છે વજન, લોહી વધવાની સાથે થશે બીજા પણ ઘણા ફાયદા

આ ચટણી ખાવાથી ઘટે છે વજન, લોહી વધવાની સાથે થશે બીજા પણ ઘણા ફાયદા

ભોજન હોય તે હળવો નાસ્તો નારિયેળની ચટણી દરેક વસ્તુ સાથે ખાઈ શકાય છે. સાથે જ તાજા નારિયેળના કારણે આ ચટણીનો સ્વાદ ડબલ થઈ જાય છે. બીજી બાજુ નારિયેળમાં સારી માત્રામાં ફાઈબર અને લોરિક એસિડ હોય છે. જેના કારણે શુગર કંટ્રોલમાં રહે છે. અમે તમને જણાવીશું કે નાળિયેરની ચટણી ખાવાથી શું ફાયદા થાય છે? ચાલો જાણીએ.

નારિયેળની ચટણી ખાવાના ફાયદા
વજનમાં ઘટાડો
નારિયેળની ચટણીનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તમે પણ બજારના અથાણાં અને ચટણી ખાવાના શોખીન છો, તો તમે નારિયેળની ચટણીનું સેવન કરી શકો છો. નારિયેળની ચટણીમાં કેલરી ઓછી હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

લોહી વધે છે
તમારા શરીરમાં લોહીની ઉણપ અથવા એનિમિયા છે તો તમારે તમારા ભોજનમાં નારિયેળની ચટણીનું સેવન કરવું જોઈએ. નારિયેળની ચટણી ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે અને શરીરમાં લોહી વધે છે.

ઈમ્યુનિટી વધશે
નારિયેળની ચટણીનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. નારિયેળની ચટણીમાં વિટામિન અને મિનરલ્સ સારા પ્રમાણમાં હોય છે. બીજી તરફ નાળિયેરની ચટણી હાર્ટના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી તમારું મેટાબોલિઝમ પણ ઘટે છે.

કંટ્રોલમાં રહે છે બીપી
નારિયેળની ચટણી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ફાયદાકારક છે. સાથે જ નારિયેળની ચટણીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow