દિવસમાં ત્રણ વખત ખાવ આ વસ્તુઓ, બીમારીઓ રાખશે ડિસ્ટન્સ, ડાયજેશન સિસ્ટમ થશે ચકાચક

દિવસમાં ત્રણ વખત ખાવ આ વસ્તુઓ, બીમારીઓ રાખશે ડિસ્ટન્સ, ડાયજેશન સિસ્ટમ થશે ચકાચક

રોસ્ટેડ મખાણાં

ડ્રાય ફ્રૂટ્સમાં મખાણાં આરોગ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. મખાણાં ખાવાથી શરીરમાં અનેક પ્રકારની ઉણપ પૂરી થાય છે અને સાથે હેલ્થને ફાયદો થાય છે. મખાણાં ખાવાથી હેલ્થ સારી રહે છે. ડોક્ટર્સ પણ અમુક બીમારીઓમાં મખાણાં ખાવાની સલાહ આપતા હોય છે. મખાણાં ખાવાથી ડાયજેશન સિસ્ટમ સારી થાય છે. મખાણાંને તમે દેશી ઘીમાં રોસ્ટ કરીને ખાઓ છો તો એનો સ્વાદ વધી જાય છે.

બાફેલી મગફળી

સવારના સમયે તમને ભૂખ લાગે છે તો તમે બાફેલી મગફળી ખાઓ. બાફેલી મગફળીને તમે ગોળની સાથે ખાવ છો તો અઢળક ફાયદાઓ મળે છે. બાફેલી મગફળીમાં અનેક ગુણો રહેલા છે. જે તમારા માટે એક હેલ્ધી સ્નેક્સનો વિકલ્પ છે.

રોસ્ટેડ ચણા

રોસ્ટેડ ચણા સ્વાદથી ભરપૂર હોય છે. ચણા અને ગોળ એ ઘોડાનો ખોરાક છે. ચણા ખાવાથી તાકાત આવે છે અને સાથે શરીરમાં એનર્જી બની રહે છે. ચણામાં રહેલી તાકાત હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. જંકફૂડની જગ્યાએ તમે ચણા ખાઓ છો તો તે સૌથી બેસ્ટ છે.

ફ્રૂટ ચાટ

આજનાં આ સમયમાં જંક ફૂડનું ચલણ ખૂબ જ વધી ગયું છે. એવામાં તમે જંક ફૂડને ના કહીને ફ્રૂટ ચાટ ખાઓ છો તો સૌથી બેસ્ટ છે. ફ્રૂટ ચાટ તમારા શરીરમાં અનેક પ્રકારનાં વિટામિન્સની ઉણપ પૂરી કરે છે અને સાથે તે પૌષ્ટિક્તાથી ભરપૂર હોય છે.

દલિયા

ઘઉંમાંથી તૈયાર થતા દલિયા એક સદાબહાર હેલ્ધી ફૂડ છે. તમે થોડું કામ કરો અને થાકી જાવો છો તો દલિયાનું સેવન કરો. દલિયા તમારામાં એનર્જી લાવે છે અને સાથે અનેક ઉણપોને પૂરી કરવાનું કામ કરે છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow