ઇ-કોમર્સ શોપ્સીએ ટીયર-2માંથી ઝડપી ગ્રોથ મેળવ્યો

ઇ-કોમર્સ શોપ્સીએ ટીયર-2માંથી ઝડપી ગ્રોથ મેળવ્યો

ઇ-કોમર્સ પ્લેટફોર્મનો વ્યાપ કોરોના મહામારી બાદ ઝડપભેર વધ્યો છે. દેશમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા છેલ્લા બે વર્ષમાં ત્રણ-ચાર ગણી વૃદ્ધિ નોંધાવી છે. ચાલુ વર્ષે તહેવારોની સિઝન દરમિયાન સૌથી વધુ ગ્રોથ ટીયર 2-3માંથી આવ્યો હોવાનું અગ્રણી ઇ-કોમર્સ ફ્લિપકાર્ટના શોપ્સી હેડ કપિલ થીરાનીએ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેઓએ નિર્દેશ કર્યો છે શોપ્સીના પ્લેટફોર્મ પર 65 ટકાથી વધુ હિસ્સો મહિલાઓનો રહ્યો છે.

ગ્રાહકો વધતા તે એક મુખ્ય વિક્રેતા હબ તરીકે પ્લેટફોર્મ ઉભરી આવ્યું છે. ગુજરાત રાજ્યના બધા જ નવા વિક્રેતાઓમાંથી 10 ટકા લોકો તેમના સર્વપ્રથમ વખત ડિઝીટલ કોમર્સ માટે શોપ્સી એક્સપ્લોરિંગ કરી રહ્યા છે અને પ્લેટફોર્મ પર તેઓ ખાસ વેચાણ કરી રહ્યા છે.

ભારતના સૌથી વધુ ઝડપથી વિકસતા વ્યાજબી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર સમગ્ર ભારતના સ્થાનિક આંત્રપ્રિન્યોર્સની પ્રેરણાઓને વેગ મળ્યો છે. હાયપર-વેલ્યૂ પ્લેટફોર્મએ સમગ્ર ભારતના વિક્રેતાઓને સસ્તા, મૂલ્યવર્ધી અને અનુકૂળ ખરીદીનો અનુભવ મેળવવા માગતા લાખો ભારતીયો સુધી પહોંચવા સમર્થ બનાવ્યા છે. સ્થાનિક બિઝનેસ માલિકો માટે એક ઇકોસિસ્ટમ ઉભી કરવાનો તથા ટેકનોલોજી દ્વારા આંત્રપ્રિન્યોરશીપના જુસ્સાને પ્રોત્સાહિત કરવાનો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow