મરણોન્મુખ નિવેદનો હંમેશાં આરોપ પુરવાર કરવાનો આધાર ન હોઈ શકે

મરણોન્મુખ નિવેદનો હંમેશાં આરોપ પુરવાર કરવાનો આધાર ન હોઈ શકે

સુપ્રીમકોર્ટે એક મહત્ત્વના મામલામાં કહ્યું કે અદાલતોએ ડાઈંગ ડિક્લેરેશન એટલે મોત પહેલાં આપેલાં નિવેદનો પર વિશ્વાસ કરતી વખતે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. ભલે કાયદો એ અંદાજ લગાવે કે તે સાચા હોય છે. સાથે જ સુપ્રીમકોર્ટે મૃત્યુ પહેલાં આપેલાં નિવેદનો પર આધાર રાખવાના પરિબળો પણ આપ્યાં છે. નીચલી અદાલતોના સહવર્તી તારણો હોવા છતાં, સર્વોચ્ચ અદાલત તે વાત સાથે સંમત નથી કે માત્ર મૃત્યુ પહેલાં આપેલાં નિવેદનોના આધારે દોષિત ઠરાવી શકાય.

સુપ્રીમકોર્ટે કહ્યું કે અમે એ વાતથી સંતુષ્ટ નથી કે ફરિયાદી પક્ષે અપીલકર્તા-દોષિત વિરુદ્ધ તેનો કેસ યોગ્ય શંકાની બહારનો સાબિત કર્યો છે. તેથી, અમે આ અપીલોને મંજૂરી આપીએ છીએ અને અપીલકર્તા-દોષિતને તેની સામે લગાવવામાં આવેલા તમામ આરોપોમાંથી મુક્ત કરીએ છીએ.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow