મરણોન્મુખ નિવેદનો હંમેશાં આરોપ પુરવાર કરવાનો આધાર ન હોઈ શકે

મરણોન્મુખ નિવેદનો હંમેશાં આરોપ પુરવાર કરવાનો આધાર ન હોઈ શકે

સુપ્રીમકોર્ટે એક મહત્ત્વના મામલામાં કહ્યું કે અદાલતોએ ડાઈંગ ડિક્લેરેશન એટલે મોત પહેલાં આપેલાં નિવેદનો પર વિશ્વાસ કરતી વખતે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. ભલે કાયદો એ અંદાજ લગાવે કે તે સાચા હોય છે. સાથે જ સુપ્રીમકોર્ટે મૃત્યુ પહેલાં આપેલાં નિવેદનો પર આધાર રાખવાના પરિબળો પણ આપ્યાં છે. નીચલી અદાલતોના સહવર્તી તારણો હોવા છતાં, સર્વોચ્ચ અદાલત તે વાત સાથે સંમત નથી કે માત્ર મૃત્યુ પહેલાં આપેલાં નિવેદનોના આધારે દોષિત ઠરાવી શકાય.

સુપ્રીમકોર્ટે કહ્યું કે અમે એ વાતથી સંતુષ્ટ નથી કે ફરિયાદી પક્ષે અપીલકર્તા-દોષિત વિરુદ્ધ તેનો કેસ યોગ્ય શંકાની બહારનો સાબિત કર્યો છે. તેથી, અમે આ અપીલોને મંજૂરી આપીએ છીએ અને અપીલકર્તા-દોષિતને તેની સામે લગાવવામાં આવેલા તમામ આરોપોમાંથી મુક્ત કરીએ છીએ.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow