ધાર્મિક સ્કૂલોમાં બાળકોને રાખવાની પરિવારોની ફરજ

ધાર્મિક સ્કૂલોમાં બાળકોને રાખવાની પરિવારોની ફરજ

અમેરિકામાં આધુનિક અને ધર્મનિરપેક્ષ શિક્ષણ આપવાના કાયદા બાદ પણ ધાર્મિક શિક્ષણ આપી રહેલી સ્કૂલોમાં અભ્યાસ કરી રહેલાં બાળકો આધુનિક શિક્ષણથી વંચિત છે. માતા-પિતા કેટલાક પ્રકારના દબાણમાં બાળકોને આવી સ્કૂલોમાંથી અન્યત્ર મૂકી રહ્યાં નથી. આમાં કેટલીક વખત તો ખોટી બાબતો બાળકોને શીખવાડવામાં આવે છે.

બીટ્રિસ વેબર યહૂદી સમુદાયની સ્કૂલ યેશિવામાં અભ્યાસ કરી રહેલા બાળક આરોનના ભવિષ્યને લઇને ચિંતિત છે. 10 વર્ષીય આરોન હોશિયાર વિદ્યાર્થી અને ધગશવાળો છે. તે નાસાની સાથે કામ કરવા ઇચ્છુક છે પરંતુ યહૂદી સમુદાયની ન્યુયોર્ક સ્થિત અન્ય હસીદી સ્કૂલોની જેમ તેની સ્કૂલમાં પણ નહીવત રીતે જ અંગ્રેજી, ગણિત અને કેટલાક અંશે વિજ્ઞાનનું શિક્ષણ અપાય છે. તે બાળકોને યહૂદી ધર્મના જ એક સમુદાય હસીદીનાં મૂલ્યોનું શિક્ષણ આપે છે.

યહૂદી કાયદા અને પ્રાર્થનાને સર્વોચ્ચ માને છે. વેબર કહે છે કે આરોનની ટીચરે કહ્યું હતું કે ગ્રહો, પૃથ્વીની ચારેબાજુ પરિક્રમા કરે છે. (હકીકતમાં પૃથ્વી અન્ય ગૃહોની સાથે સૂર્યની પરિક્રમા કરે છે) માતા-પિતા સામાજિક દબાણમાં ઇચ્છા હોવા છતાં બાળકોને ધર્મનિરપેક્ષ શિક્ષણ અપાવી શકતાં નથી. હસીદી નેતા બાળકોના જન્મથી પહેલાં લગ્ન પૂર્વની સમજુતીમાં જ યેશિવામાં તેમનું શિક્ષણ નક્કી કરી દે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow