આ આદતોના કારણે સ્કિન જલ્દી થઈ જાય છે વૃદ્ધો જેવી, ચહેરો ખરાબ ન દેખાય તે માટે આજથી જ આ વસ્તુઓ કરી દો બંધ

આ આદતોના કારણે સ્કિન જલ્દી થઈ જાય છે વૃદ્ધો જેવી, ચહેરો ખરાબ ન દેખાય તે માટે આજથી જ આ વસ્તુઓ કરી દો બંધ

એક સમય એવો આવો આવે છે જેમાં દરેક વ્યક્તિ વૃદ્ધ થાય છે. પરંતુ અમુક લોકો સમય કરતા પહેલા જ વૃદ્ધ દેખાવવા લાગે છે. અને તેના પાછળનું કારણ તેમની અમુક આદતો હોઈ શકે છે. જો તમે પોતાની સ્કિનનું ધ્યાન નથી રાખતા તો તમારી સ્કીન વૃદ્ધ થવા લાગે છે.

ઓછી ઊંઘ લેવી
ઘણા લોકો નાસભાગ ભરેલી લાઈફના કારણે ઓછી ઉંઘ લે છે પરંતુ આમ કરવું તમને વધારે જલ્દી વૃદ્ધ બનાવી શકે છે. એવું એટલા માટે કારણ કે ઓછી ઉંઘ લેવાના કારણે સ્કિન પર ખરાબ અસર પડે છે.

વધારે પડતો દારૂ પીવો
જે લોકો વધારે દારૂનું સેવન કરે છે તેમની સ્કીન ખરાબ થઈ જાય છે. માટે દારૂનું વધારે પ્રમાણમાં સેવન ન કરો.

સિગારેટ પીવી
અમુક લોકોની આદત હોય છે કે તેમને દર 2-3 કલાકમાં સ્મોક કરવું હોય છે. જો તમારી આદત પણ આવી છે તો આ આદતને બદલો કારણ કે સ્મોકિંગની આદત તમારી સ્કિનને વૃદ્ધ બનાવી શકે છે.

અનહેલ્ધી ફૂડ
જો તમે અનહેલ્ધી ડાયેટ લો છો તો તમે આ આદતોને આજે જ બદલી નાખો કારણ કે પિઝ્ઝા, બર્ગર, ચિપ્સ, ખાવાથી તમે જાડાપણાનો શિકાર થઈ શકો છો.

આખો દિવસ એક જગ્યા પર ન બેસી રહો
જો તમે કોઈ કામ નથી કરી રહ્યા અને હંમેશા બેડ પર પડ્યા રહો છો તો થોડી કસરત કરો કારણ કે તમારી પડ્યા રહેવાની આદત તમને સમય પહેલા વૃદ્ધ બનાવી દે છે. માટે આમ કરવાથી બચો અને દરરોજ અમુક વ્યાયામ જરૂર કરો.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow