દાડમના છોતરાને ફેંકો નહીં બનાવો આ ડ્રિંક, સ્કિન પર તરત દેખાશે ફરક

દાડમના છોતરાને ફેંકો નહીં બનાવો આ ડ્રિંક, સ્કિન પર તરત દેખાશે ફરક

ચહેરાની સુંદરતા જાળવવા લોકો શું નથી કરતા? ક્લીનઅપ, મસાજ, ફેશિયલ. આ તમામ બ્યુટી ટ્રીટમેન્ટ તમારા ચહેરાને તાજગી આપે છે. પરંતુ આ તમામ ઉપચારની ચમક ચહેરા પર 15 થી 20 દિવસ સુધી જ રહે છે. જ્યારે તમે પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાશો તો તમારા ચહેરા પર હંમેશા ચમક જળવાઈ રહેશે.

જો કે પોષક તત્વોથી ભરપૂર એવા ઘણા ખોરાક છે. પરંતુ આજે આપણે તેમાંથી એક વિશે વાત કરીશું. તેમાંથી એક છે દાડમની છાલ. આ છાલથી તમે ઘણી રીતે પીણાં બનાવી શકો છો.

દાડમની છાલનું ડ્રિંક બનાવવા સામગ્રી?
આ પીણું બનાવવા માટે તમારે 01 દાડમ, 5 થી 7 તુલસીના પાન, 10-15 ફુદીનાના પાન, 2 થી 3 ઓરેન્જના ટુકડા, 1 ગ્લાસ ગરમ પાણી અને 01 ચમચી મધ.

દાડમની છાલની ડ્રિંક બનાવવાની રીત

  • આ ડ્રિંક બનાવવા માટે દાડમને સારી રીતે ધોઈ લો. પછી તેના દાણા કાઢી લો. તેની છાલને એક અલગ બાઉલમાં રાખો.
  • હવે દાડમના દાણા, તુલસીના પાન અને ફુદીનાને ક્રશ કરી સારી રીતે પીસી લો. હવે તેમાં દાડમની છાલ નાખો.
  • હવે તેમાં ગરમ ​​પાણી અને ઓરેન્જના ટુકડા અને મધ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો, ત્યાર બાદ તેનું સેવન કરો. જો તમે આ ડ્રિંક દરરોજ પીશો તો તમારા શરીરને ખૂબ ફાયદો થશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow