શિવલિંગ પર ભૂલથી પણ અર્પણ ના કરો આ વસ્તુઓ, જુઓ કેવી રીતે કરવી જોઇએ ભગવાનની પૂજા

શિવલિંગ પર ભૂલથી પણ અર્પણ ના કરો આ વસ્તુઓ, જુઓ કેવી રીતે કરવી જોઇએ ભગવાનની પૂજા

શિવલિંગ પર પૂજા કરતી વખતે આ બાબતોનુ રાખો ધ્યાન

ભગવાન શિવને દેવોના દેવ કહેવામાં આવે છે. લોકો શિવજીને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ ઉપાય કરે છે. એવુ કહેવામાં આવે છે કે ભોળાનાથ પોતાના નામની જેમ જ ભોળા છે અને ભક્તોથી સરળતાથી ખુશ થાય છે. પરંતુ શિવજીની પૂજામાં કોઈ કમી રહી તો તેઓ રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરે છે. જો તમે ઘરે શિવલિંગ રાખો છો તો પૂજા કરતી સમયે અમુક નિયમોનુ પાલન અવશ્ય કરો.

ભૂલથી પણ ન ચઢાવતા આ વસ્તુઓ

ઘરમાં શિવલિંગ છે તો દરરોજ વિધિ-વિધાનપૂર્વક પૂજા કરો.
જો તમે નિયમિત રીતે પૂજા કરી શકતા નથી તો ઘરમાં શિવલિંગ ના રાખો.
શિવલિંગમાં કેતકીના ફૂલ, તુલસીના પાન, તુલસીનો છોડ ના ચઢાવવો જોઈએ.
શિવલિંગમાં ચંદન લગાવવુ જોઈએ. તેમાં હળદર-કુમકુમ પણ ના લગાવવુ જોઈએ.
ઘરમાં શિવલિંગ નાનુ હોવુ જોઈએ.

આ રીતે કરો શિવલિંગની પૂજા

શિવલિંગની પૂજા કરતા પહેલા આચમન ગ્રહણ કરવુ જોઈએ.
પછી શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ.
શિવલિંગમાં પછી ચંદનનો લેપ લગાવો.
આ સાથે શિવલિંગમાં બિલિપત્ર ચઢાવો.
પછી નમ: શિવાયનો જાપ કરો.
ત્યારબાદ શિવજીની આરતી કરો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow