ખાલી પેટ ભૂલથી પણ ન કરો આ કામ, થશે એટલા નુકસાન કે પસ્તાવાનો પાર નહી રહે

ખાલી પેટ ભૂલથી પણ ન કરો આ કામ, થશે એટલા નુકસાન કે પસ્તાવાનો પાર નહી રહે

બધા માને છે કે સવારે ખાલી પેટ રહેવાથી ઘણા પ્રકારની સમસ્યાઓ પેદા થઇ શકે છે. આમ કરવાથી ઘણા પ્રકારની બીમારીઓ આપણને ઘેરવા લાગે છે. માનવામાં આવે છે કે સવારે ખાલી પેટ રહેવાથી એસિડીટી, પેટમાં દુખાવો, ઉલ્ટી અને બ્લડ શુગર જેવી સમસ્યાઓ પેદા થાય છે. આવામાં ઘણા લોકો પોતાની ભૂખ શાંત કરવા માટે સવાર સવારમાં એવી વસ્તુઓ લે છે, જેથી ઘણી સમસ્યાઓ પેદા થઇ શકે છે. તો ચાલો જાણીએ કે એવી કઈ કઈ વસ્તુઓ છે, જે ખાલી પેટ ક્યારેય ન લેવી જોઈએ.

‌જો સવાર સવારમાં ખાલી એટ દારુનું સેવાન કરશો તો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. માનવામાં આવે છે કે ખાલી પેટ દારુ પીવાથી તમારા બ્લડ સ્ટ્રીમમાં તે પહોંચે છે. આવામાં તે આખા શરીરમાં ફેલાય છે અને જેથી બ્લડ વેસલ્સ ફેલાય છે. આમ કરવાથી આપણી પલ્સ રેટ ઘટવાની સંભાવના પેદા થઇ શકે છે, આવામાં તમને કિડની, લંગ્સ, લિવરમાં તકલીફ પેદા થઇ શકે છે. એટલા માટે કોશિશ કરો કે તમે ખાલી પેટ ક્યારેય દારુ ન પીવો.

આ ઉપરાંત, ખાલી પેટ ક્યારેય શોપિંગ ન કરવું જોઈએ. ખાલી પેટ હોવાથી આપણે વધારે સામાન ખરીદી લઈએ છીએ. એટલા માટે કોશિશ કરો કર ખાલી પેટ ક્યારેય પણ શોપિંગ ન કરો.

ઘણા લોકોને તમે જોયા હશે કે સવાર સવારમાં ખાલી પેટ કોફી પીવાનું શરુ કરી દે છે. જો તમે ખાલી પેટ કોફી કે ચા પીવો છો, તો તમને એસિડીટીની સમાસ્યા પેદા થઇ શકે છે.

મોટાભાગના લોકો ખાલી પેટ ચ્યુઇન્ગમ પણ ચાવે છે. જો તમે આવા લોકોમાં સામેલ છો, તો તરત જ આ આદત છોડી દો. કેમકે ખાલી પેટ ચ્યુઇન્ગમ ચાવવાથી આપણા પેટમાં ડાયજેસ્ટીવ એસીડ બનવા લાગે છે. આ ડાયજેસ્ટીવ એસીડ ખાલી પેટમાં એસિડીટીથી લઈને અલ્સર સુધીની સમસ્યાઓ પેદા કરી શકે છે. એટલા માટે સારું રહેશે કે ખાલી પેટ ચ્યુઇન્ગમ ન ચાવો.

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow