ગુરૂવારે કરો આ 6 વસ્તુઓનુ દાન, ચપટી વગાડતા જ તમારા અટકેલા કામ પૂરા થઇ જશે

ગુરૂવારે કરો આ 6 વસ્તુઓનુ દાન, ચપટી વગાડતા જ તમારા અટકેલા કામ પૂરા થઇ જશે

ભગવાન વિષ્ણુને પીળી વસ્તુઓ પ્રિય હોય છે

આ ગ્રહને દેવગુરૂની પદવી પણ પ્રાપ્ત છે. દેવગુરૂ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુને પીળી વસ્તુઓ પ્રિય હોય છે. તેથી ગુરૂવારના દિવસે પૂજામાં પીળા રંગની વસ્તુઓનુ ઘણુ વધારે મહત્વ છે. નિષ્ણાંત જ્યોતિષ જણાવી રહ્યાં છે ગુરૂવારે પીળી વસ્તુઓના દાનથી થતા લાભ.

મળશે ભાગ્યનો સાથ: જો ભાગ્યનો સાથ મળી રહ્યો નથી તો ગુરૂવારના દિવસે પીળા રંગના અન્નનુ દાન જેમકે ચણાની દાળનુ દાન કરવુ શુભ હોય છે.

સારી નોકરીનો ઉપાય: જે લોકોને પોતાની નોકરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, એવા લોકોએ ગુરૂવારના દિવસે દેવગુરૂ બૃહસ્પતિનુ પૂજન કરીને લોકોને મીઠા પીળા ફળ અને પીળી મિઠાઈઓ અર્પણ કરવી જોઈએ.

અટકેલા કામ થવા લાગશે: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરૂવારના દિવસે કોઈ બ્રાહ્મણને પીળા વસ્ત્રનુ દાન કરવાથી વ્યક્તિના બગડેલા કામ થવા લાગે છે.

પરેશાનીમાંથી છૂટકારો મેળવવાનો ઉપાય: જો તમારા જીવનમાં સતત મુશ્કેલીઓ આવી રહી છે તો એવામાં ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઇને જગનુ દાન કરો. આમ કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી છૂટકારો મળે છે.

આર્થિક તંગીનો ઉપાય: જો ઘરની આર્થિક સ્થિતિ સારી નથી તો ગુરૂવારના દિવસે એક પાનનુ પત્તુ લઇને તેમાં હળદરની બે આખી ગાંસડી તૈયાર રાખો અને ભગવાન વિષ્ણુના મંદિરમાં ચઢાવો. આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિમાં ફેરફાર થશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow