શું ખરેખર સવારે ઉઠતાં જ બ્રશ કર્યા વગર પાણી પીવાથી કોઈ ફાયદો થાય છે? જાણો સત્ય

શું ખરેખર સવારે ઉઠતાં જ બ્રશ કર્યા વગર પાણી પીવાથી કોઈ ફાયદો થાય છે? જાણો સત્ય

દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવુ જોઈએ

એક દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવુ જોઈએ. તમે મોટાભાગે વડીલો-વૃદ્ધોને કહેતા સાંભળ્યું હશે કે સવારે ઉઠીને ભૂખ્યા પેટ બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ. કારણકે આમ કરવુ આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. શું હકીકતમાં આવુ છે. આવો જાણીએ.

મોંઢામાં ખરાબ બેક્ટેરિયા જમા થતા નથી

ભૂખ્યા પેટ સવારે બ્રશ કર્યા વગર પાણી પીવુ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આમ કરવાથી શરીરમાંથી બધા ટૉક્સિન્સ બહાર નિકળી જાય છે. તમારે તેને પોતાના જીવનનો ભાગ બનાવવો જોઈએ. જે લોકો ભૂખ્યા પેટે બ્રશ કર્યા પહેલા પાણી પીવે છે તેની પાચન શક્તિ મજબૂત થાય છે. આ ઉપરાંત તેના મોંઢામાં ખરાબ બેક્ટેરિયા પણ જમા થતા નથી.

બ્રશ કર્યા વગર પાણી પીવાથી શરીરની ઈમ્યુનિટી વધે છે

સવારે ભૂખ્યા પેટે બ્રશ કર્યા વગર પાણી પીવાથી શરીરની ઈમ્યુનિટી વધે છે. જે લોકોને શરદી-ઉધરસ વધારે હોય છે અને જેની રોગપ્રતિકારક ક્ષમતા નબળી છે તેવા લોકોએ દરરોજ બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની બિમારી છે, એવા લોકોએ બ્રશ કર્યા વગર પાણી પીવુ જોઈએ. બ્રશ કર્યા વગર ભૂખ્યા પેટે પાણી પીવાથી ફેટ ઓછુ થાય છે.

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow