શું તમને પણ કુંભકર્ણની જેમ ઊંઘવાની આદત છે તો ચેતી જજો, વધુ પડતી ઊંઘથી શરીરને થાય છે આવા નુકસાન

શું તમને પણ કુંભકર્ણની જેમ ઊંઘવાની આદત છે તો ચેતી જજો, વધુ પડતી ઊંઘથી શરીરને થાય છે આવા નુકસાન

વધુ પડતી નિંદર સ્વાસ્થ્ય માટે હાનિકારક: સારા સ્વાસ્થ્ય માટે ઊંઘ પૂરતી માત્રામાં લેવીએ ખુબજ આવશ્યક છે, સ્વાસ્થ્ય ચિકિત્સકો દ્વારા સલાહ આપવામાં આવે છે કે દિવસ દરમિયાન 7/8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.  

જેનાથી દિવસ આખાનો થાક દૂર થઈ જાય છે અને શરીર તાજગી અનુભવે છે. આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નીવડે છે એવીજ રીતે વધુ પડતી ઊંઘ પણ ઘાતક નીવડે છે.

વધુ પડતી ઊંઘથી થતાં નુકસાન
1. હૃદય રોગ
જો તમે 8 કલાકની ઊંઘ બાદ પણ નથી ઉઠતાં તો તમારે એલાર્મ લગાવું જોઈએ અથવા ઘરના લોકોની મદદ લેવી જોઈએ કે તેઓ તમને જગાડે. કારણકે વધુ પડતી ઊંઘના લીધે તમને હૃદયરોગ થઈ શકે છે.

2. માથાનો દુખાવો
જો તમે જરૂર પડતી ઊંઘ લેતા હોવ છો તો તમારો દિવસ દરમિયાનનો થાક ઉતરી જશે અને તમે શરીરમાં તાજગી અનુભવશો પણ વધુ પડતાં ઊંઘતા રહેવાથી માથામાં દુખાવો થઈ શકે છે. તેથી વધુ ઊંઘવાની આદત બદલવી જરૂરી છે.

3. ડિપ્રેશન
આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે ઔછી માત્રા માં ઊંઘ લેવાથી તનાવ વધી શકે છે પરંતુ વધુ પડતી ઊંઘના લીધે પણ લોકો ડિપ્રેશનનો શિકાર બને છે.

4. વજન વધવું
જ્યારે તમે એક માત્રા કરતાં વધુ ઊંઘતા હોવ તો તમે ધીમે-ધીમે આળસુ થવા લાગો છો જેથી તમારી શારીરિક પ્રવૃતિઓ બંધ થવા લાગશે જેના લીધે તમારા શરીરનું વજન ધીમે-ધીમે વધવા લાગશે. વધતું વજન ઘણી બીમારીઓને નોતરું આપે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow