શું તમારા શરીરમાં પણ છે લોહીની ઉણપ? તો આજથી જ ડાયટમાં સામેલ કરો આ ચીજવસ્તુ

શું તમારા શરીરમાં પણ છે લોહીની ઉણપ? તો આજથી જ ડાયટમાં સામેલ કરો આ ચીજવસ્તુ

એેનીમિયાથી રક્ત કોશિકાઓમાં ઘટાડો થાય છે

ખોટી ખાનપાન, ભોજનમાં પોષક તત્વોની કમી, માસિક સ્ત્રાવ, આંતરિક ઈજા વગેરેના કારણે શરીરમાં લોહીની કમી થવા લાગે છે. જેનાથી એનીમિયા દર્દીનુ જોખમ વધી જાય છે. શરીરમાં લોહીની કમીથી એનીમિયા રોગ થાય છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં દરેક છઠ્ઠો વ્યક્તિ એનીમિયાથી પીડિત છે. આરોગ્ય નિષ્ણાંત મુજબ એેનીમિયાથી રક્ત કોશિકાઓમાં ઘટાડો થવા લાગે છે. જેનાથી શરીરમાં ઑક્સિજનનો સંચાર યોગ્ય રીતે થતો નથી.

પાલકનુ કરો સેવન

પાલકમાં આયરન પુષ્કળ માત્રામાં હોય છે. આ સાથે 90 ટકા પાણી હોય છે. જેથી વધુ પાલકમાં લ્યૂટીન, પોટેશિયમ, ફાઈબર, ફોલેટ અને વિટામિન-ઈ હોય છે, જે અલગ-અલગ પ્રકારની બિમારીઓમાં ફાયદાકારક હોય છે. જેના સેવનથી શરીરમાં આયરનની કમી દૂર થાય છે. શરીરમાં રહેલા ટૉક્સિન પણ બહાર નિકળી જાય છે. જેના માટે શિયાળામાં આયરનની કમી દૂર કરવા માટે ડાયટમાં પાલકને અવશ્ય એડ કરો.

ઈંડા ખાવ

જેમાં ફોલેટ, ફાસ્ફોરસ, કેલ્શિયમ, સેલેનિયમ, વિટામિન-એે, બી, ઈ અને કે હોય છે, જે આરોગ્ય માટે લાભદાયી હોય છે. ઈંડામાં પ્રોટીન પુષ્કળ માત્રામાં હોય છે. જેના માટે ઈંડાને સુપરફૂડ કહેવામાં આવે છે. જેના સેવનથી આયરનની કમી દૂર થાય છે. ડાયટ ચાર્ટ મુજબ એક ઈંડામાં 1 mg આયરન હોય છે.

કિશમિશનુ કરો સેવન

કિશમિશમાં પુષ્કળ માત્રામાં આયરન હોય છે. જેના સેવનથી શરીરમાં ઈન્સ્ટન્ટ આયરનની પૂર્તિ થાય છે. જેના માટે રાત્રે ઊંઘતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક મુઠ્ઠી કિશમિશ પલાળીને મુકી દો. બીજા દિવસે કિશમિશનુ સેવન કરો. જેના સેવનથી શરીરમાં હિમોગ્લોબિન સ્તર વધે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow