શિયાળામાં રોજ સવારે કરો આ ઉપાય, ફટાફટ ઓછું થશે વજન; હાર્ટ-પાચનમાં પણ મળશે લાભ

શિયાળામાં રોજ સવારે કરો આ ઉપાય, ફટાફટ ઓછું થશે વજન; હાર્ટ-પાચનમાં પણ મળશે લાભ

ભૂખ્યા પેટે પલાળેલા ચણા ખાવાથી શું લાભ થાય છે?

કાળા ચણાનુ સેવન મોટાભાગના લોકો કરે છે. તો અમુક લોકો ચણાને શેકીને ખાવાનુ વધારે પસંદ કરે છે. તો કેટલાંક લોકો ચણાને બાફીને ખાય છે. પરંતુ ચણાને પલાળીને પણ ખાઈ શકાય છે. પલાળેલા ચણા આરોગ્ય માટે ખૂબ સારા હોય છે. કારણકે ચણામાં પ્રોટીન, ફાઈબર, એનર્જી, આયરન, કેલ્શિયમ અને સોડિયમ જેવા પોષક તત્વો હોય છે. જો તમે દરરોજ પલાળેલા ચણા ખાશો તો તમને ઘણો લાભ મળી શકે છે. દરરોજ સવારે ભૂખ્યા પેટે પલાળેલા ચણા ખાવાથી આરોગ્યને કયા-કયા લાભ થાય છે.

પલાળેલા ચણા ખાવાના ફાયદા

પાચનમાં ફેરફાર કરશે

પાચનને મજબૂત બનાવવા માટે તમે દરરોજ પલાળેલા ચણા ખાઈ શકો છો. કારણકે ચણામાં ફાઈબરની માત્રા વધુ હોય છે. ફાઈબર આંતરડા અને પેટમાં ઝેરી પદાર્થોને બહાર નિકાળવામાં મદદ કરે છે. જેનાથી તમારું શરીર ડિટૉક્સ થાય છે, પેટ સાથે જોડાયેલી સમસ્યાઓનુ પણ સમાધાન થાય છે. જો તમે પાચનની સમસ્યાથી પરેશાન છો તો તમે પલાળેલા ચણા ખાઈ શકો છો.

હાર્ટ હેલ્થ માટે

પલાળેલા ચણા ખાવાથી તમારા હાર્ટ હેલ્થમાં ફેરફાર થાય છે. કારણકે ચણામાં એન્ટીઑક્સિડેન્ટ્સ અને એન્થોસાયનિનિ હોય છે. આ બધા તત્વો હૃદય અને રક્ત વાહિકાઓને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આ સિવાય ચણામાં રહેલ પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હૃદય માટે ફાયદાકારક હોય છે.

વજન ઘટાડો

જો તમે વજન ઘટાડવા માંગો છો તો દરરોજ ભૂખ્યા પેટે પલાળેલા ચણાનુ સેવન કરી શકો છો. ચણામાં ફાઈબરની માત્રા વધુ હોય છે. તેથી જો તમે દરરોજ સવારે પણ પલાળેલા ચણા ખાશો તો લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે.

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow