શિયાળામાં રોજ સવારે કરો આ ઉપાય, ફટાફટ ઓછું થશે વજન; હાર્ટ-પાચનમાં પણ મળશે લાભ

શિયાળામાં રોજ સવારે કરો આ ઉપાય, ફટાફટ ઓછું થશે વજન; હાર્ટ-પાચનમાં પણ મળશે લાભ

ભૂખ્યા પેટે પલાળેલા ચણા ખાવાથી શું લાભ થાય છે?

કાળા ચણાનુ સેવન મોટાભાગના લોકો કરે છે. તો અમુક લોકો ચણાને શેકીને ખાવાનુ વધારે પસંદ કરે છે. તો કેટલાંક લોકો ચણાને બાફીને ખાય છે. પરંતુ ચણાને પલાળીને પણ ખાઈ શકાય છે. પલાળેલા ચણા આરોગ્ય માટે ખૂબ સારા હોય છે. કારણકે ચણામાં પ્રોટીન, ફાઈબર, એનર્જી, આયરન, કેલ્શિયમ અને સોડિયમ જેવા પોષક તત્વો હોય છે. જો તમે દરરોજ પલાળેલા ચણા ખાશો તો તમને ઘણો લાભ મળી શકે છે. દરરોજ સવારે ભૂખ્યા પેટે પલાળેલા ચણા ખાવાથી આરોગ્યને કયા-કયા લાભ થાય છે.

પલાળેલા ચણા ખાવાના ફાયદા

પાચનમાં ફેરફાર કરશે

પાચનને મજબૂત બનાવવા માટે તમે દરરોજ પલાળેલા ચણા ખાઈ શકો છો. કારણકે ચણામાં ફાઈબરની માત્રા વધુ હોય છે. ફાઈબર આંતરડા અને પેટમાં ઝેરી પદાર્થોને બહાર નિકાળવામાં મદદ કરે છે. જેનાથી તમારું શરીર ડિટૉક્સ થાય છે, પેટ સાથે જોડાયેલી સમસ્યાઓનુ પણ સમાધાન થાય છે. જો તમે પાચનની સમસ્યાથી પરેશાન છો તો તમે પલાળેલા ચણા ખાઈ શકો છો.

હાર્ટ હેલ્થ માટે

પલાળેલા ચણા ખાવાથી તમારા હાર્ટ હેલ્થમાં ફેરફાર થાય છે. કારણકે ચણામાં એન્ટીઑક્સિડેન્ટ્સ અને એન્થોસાયનિનિ હોય છે. આ બધા તત્વો હૃદય અને રક્ત વાહિકાઓને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આ સિવાય ચણામાં રહેલ પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હૃદય માટે ફાયદાકારક હોય છે.

વજન ઘટાડો

જો તમે વજન ઘટાડવા માંગો છો તો દરરોજ ભૂખ્યા પેટે પલાળેલા ચણાનુ સેવન કરી શકો છો. ચણામાં ફાઈબરની માત્રા વધુ હોય છે. તેથી જો તમે દરરોજ સવારે પણ પલાળેલા ચણા ખાશો તો લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow