ભૂલથી પણ Vastuને લગતા આ નિયમોને નજરઅંદાજ ન કરતા, નહીં તો ઘરની સુખ-શાંતિ...

ભૂલથી પણ Vastuને લગતા આ નિયમોને નજરઅંદાજ ન કરતા, નહીં તો ઘરની સુખ-શાંતિ...

આ વસ્તુઓ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારી શકે છે. આ સિવાય ઘરના વાસ્તુ દોષનુ કારણ પણ બની શકે છે. ઘરમાં વાસ્તુ દોષ હોવાના કારણે સુખ-સમૃદ્ધી પણ છીનવાઈ શકે છે. અમે તમને જણાવીએ એવી કઈ વસ્તુઓ છે, જે ઘર પર નકારાત્મક પ્રભાવ મુકે છે.

સુગંધિત અત્તર

વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં ક્યારેય પણ રાત્રે સુગંધિત વસ્તુઓ જેમકે પરફ્યુમ, અત્તરનો પ્રયોગ ના કરવો જોઈએ. તેજ સુંગધિત અત્તર ઘરમાં નકારાત્મક એનર્જીને પ્રોત્સાહન આપે છે. જેનાથી ઘરમાં નકારાત્મક એનર્જી વધી શકે છે.

ઘરમાં અંધારૂ ના રાખશો

ઘરમાં કોઈ પણ જગ્યાએ વધુ દિવસો સુધી અંધારૂ ના રાખવુ જોઈએ. વધુ દિવસો સુધી આ જગ્યાએ અંધારૂ રાખવાથી વાસ્તુ દોષ વધે છે અને ઘરમાં નકારાત્મક એનર્જીનો સંચાર થાય છે.

પૂજાપાઠ

માનવામાં આવે છે કે જો ઘરમાં દરરોજ પૂજા-પાઠ ના થાય તો પણ નકારાત્મક એનર્જી આવી શકે છે. ઘરમાં દરરોજ પૂજા-પાઠ, નિયમિત રીતે મંત્ર જાપ, દીવો પ્રગટાવવાથી નેગેટીવ એનર્જી જઇ શકે છે.  

સ્વચ્છ ઘર

જો ઘર સારુંસારું ના હોય તો પણ ઘરમાં નકારાત્મક એનર્જી આવવા લાગે છે. તેથી પોતાના ઘરને હંમેશા સાફ રાખો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow