કોરોનામાં એન્ટિબાયોટિક્સ નહીં આપવા નિર્દેશ

કોરોનામાં એન્ટિબાયોટિક્સ નહીં આપવા નિર્દેશ

કેન્દ્ર સરકારે કોરોનાની સારવાર અંગેની ગાઇડલાઇનમાં સુધાર કર્યો હતો. સરકારે કોરોનાની સારવારમાં જ્યાં સુધી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય નહીં ત્યાં સુધી એન્ટિબાયોટિક્સ દવાનો ઉપયોગ નહીં કરવા જણાવવામાં આવ્યું છે.

નવી ગાઇડલાઇન રવિવારે જાહેર કરવામાં આવી હતી. એઇમ્સ, આઇસીએમઆર તથા કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સની ગત 5 જાન્યુઆરીએ બેઠક યોજાઈ હતી. જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગાઇડલાઇનમાં ડૉક્ટરોને કન્વેસેન્ટ પ્લાઝમા થેરેપીનો ઉપયોગ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.

દરમિયાન દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 918 કેસ નોંધાયા હતા જ્યારે 4 દર્દીનું મોત થયું થયું હતું. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 6,350 થઈ છે. રાજસ્થાનમાં કોરોનાના બે દર્દીનું મોત થયું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow