કોરોનામાં એન્ટિબાયોટિક્સ નહીં આપવા નિર્દેશ

કોરોનામાં એન્ટિબાયોટિક્સ નહીં આપવા નિર્દેશ

કેન્દ્ર સરકારે કોરોનાની સારવાર અંગેની ગાઇડલાઇનમાં સુધાર કર્યો હતો. સરકારે કોરોનાની સારવારમાં જ્યાં સુધી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય નહીં ત્યાં સુધી એન્ટિબાયોટિક્સ દવાનો ઉપયોગ નહીં કરવા જણાવવામાં આવ્યું છે.

નવી ગાઇડલાઇન રવિવારે જાહેર કરવામાં આવી હતી. એઇમ્સ, આઇસીએમઆર તથા કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સની ગત 5 જાન્યુઆરીએ બેઠક યોજાઈ હતી. જેમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગાઇડલાઇનમાં ડૉક્ટરોને કન્વેસેન્ટ પ્લાઝમા થેરેપીનો ઉપયોગ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.

દરમિયાન દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 918 કેસ નોંધાયા હતા જ્યારે 4 દર્દીનું મોત થયું થયું હતું. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 6,350 થઈ છે. રાજસ્થાનમાં કોરોનાના બે દર્દીનું મોત થયું હતું.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow