ડિજિટલ ડ્રગ

ડિજિટલ ડ્રગ

તરુણાવસ્થા એવી અવસ્થા છે જેમાં યોગ્ય દિશા અને સલાહ ન મળી રહે તો ઘણી સમસ્યાઓ સર્જાય છે. આ એવો સમય છે જેમાં શારીરિક, માનસિક ઘણા પરિવર્તન આવે છે અને આ પરિવર્તન સાથે તાલમેલ ન મળે તો વિવિધ પ્રકારની સમસ્યાઓનો ભોગ બનવું પડે છે.

યોગ્ય સલાહ ત્યારે આપી શકાય જ્યારે સમસ્યા યોગ્ય રીતે જાણી શકાય. આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ ભવન અધ્યક્ષ ડૉ. જોગસણ અને અધ્યાપક ડૉ. દોશીના માર્ગદર્શનમાં 4410 તરુણો પાસેથી માહિતી એકત્ર કરી. આ માહિતીમાં કેટલાક ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે જેમાં 13થી 15 વર્ષના 8.14% છોકરા અને 12% છોકરીઓ તેમજ 16થી 18 વર્ષના 27% તરુણ અને 32% તરુણીઓ મોબાઈલના બંધાણી છે. આ ઉપરાંત બાળકોમાં હજુ પણ વાંચેલું યાદ ન રહેવું, પરીક્ષાનો ભય, નકારાત્કામ વિચારો, આત્મવિશ્વાસનો અભાવ જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow