આણંદમાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ઠેર-ઠેર ભાવિકોએ દાન પુણ્ય કર્યું

આણંદમાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ઠેર-ઠેર ભાવિકોએ દાન પુણ્ય કર્યું

ઉત્તરાયણના પવિત્ર તહેવારે આણંદ જિલ્લામાં સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મંદિરો ભક્તો અને શ્રદ્ધાળુઓથી ઉભરાયા હતા. આણંદના રોકડીયા હનુમાન મંદિર ઘુમ્મટમાં પંતગથી શણગાર કરવામાં આવ્યો હતો. પ્રભુના નિજ મંદિરમાં પણ નાની-મોટી પતંગના શણગાર થકી પ્રભુને ઉત્તરાયણની ભેટ ધરવામાં આવી હતી.  

બીજી તરફ આ દિવસે ગાયને ઘૂઘરી અને ઘાસનું ખાસ દાન કરવામાં આવતું હોય મંદિર નજીક ઘાસના વેપારીઓનો મેળો જામ્યો હતો જ્યાં શ્રદ્ધાળુઓ ગાય માટે ઘાસ ખરીદી ખવરાવતા નજરે ચઢ્યા હતા. તો અન્ય ભાવિકો ગરીબોને અનાજ, તલ સાંકડી ગોળચીકી, ખીચડી સહિતની વસ્તુઓ દાન કરી ઉત્સવનો પુણ્યલાભ લીધો હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow