આણંદમાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ઠેર-ઠેર ભાવિકોએ દાન પુણ્ય કર્યું

આણંદમાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે ઠેર-ઠેર ભાવિકોએ દાન પુણ્ય કર્યું

ઉત્તરાયણના પવિત્ર તહેવારે આણંદ જિલ્લામાં સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મંદિરો ભક્તો અને શ્રદ્ધાળુઓથી ઉભરાયા હતા. આણંદના રોકડીયા હનુમાન મંદિર ઘુમ્મટમાં પંતગથી શણગાર કરવામાં આવ્યો હતો. પ્રભુના નિજ મંદિરમાં પણ નાની-મોટી પતંગના શણગાર થકી પ્રભુને ઉત્તરાયણની ભેટ ધરવામાં આવી હતી.  

બીજી તરફ આ દિવસે ગાયને ઘૂઘરી અને ઘાસનું ખાસ દાન કરવામાં આવતું હોય મંદિર નજીક ઘાસના વેપારીઓનો મેળો જામ્યો હતો જ્યાં શ્રદ્ધાળુઓ ગાય માટે ઘાસ ખરીદી ખવરાવતા નજરે ચઢ્યા હતા. તો અન્ય ભાવિકો ગરીબોને અનાજ, તલ સાંકડી ગોળચીકી, ખીચડી સહિતની વસ્તુઓ દાન કરી ઉત્સવનો પુણ્યલાભ લીધો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow