કારગિલ દિવસ નિમિત્તે સંરક્ષણમંત્રીની ચીમકી!

કારગિલ દિવસ નિમિત્તે સંરક્ષણમંત્રીની ચીમકી!

24મી કારગિલ વિજય દિવસ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અમે કારગિલ યુદ્ધમાં નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી નથી. તેનો અર્થ એ નથી કે અમે એલઓસી પાર કરી શક્યા નથી. અમે તે કરી શક્યા હોત, કરી શકીએ છીએ અને જરૂર પડશે તો કરીશું. તેમણે એમ પણ કહ્યું કે જનતાએ યુદ્ધ માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. તેમણે નાગરિકોને આવી સ્થિતિમાં સૈનિકોને સાથ આપવા તૈયાર રહેવા આહ્વાન કર્યું હતું.

રક્ષા મંત્રીએ દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલ ખાતે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ પણ હાજર હતા. તેમણે કારગિલ યુદ્ધના શહીદોને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. બાદમાં રાજનાથ સિંહે દ્રાસમાં ‘હટ ઓફ રિમેમ્બરન્સ’ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow