કારગિલ દિવસ નિમિત્તે સંરક્ષણમંત્રીની ચીમકી!

કારગિલ દિવસ નિમિત્તે સંરક્ષણમંત્રીની ચીમકી!

24મી કારગિલ વિજય દિવસ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અમે કારગિલ યુદ્ધમાં નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી નથી. તેનો અર્થ એ નથી કે અમે એલઓસી પાર કરી શક્યા નથી. અમે તે કરી શક્યા હોત, કરી શકીએ છીએ અને જરૂર પડશે તો કરીશું. તેમણે એમ પણ કહ્યું કે જનતાએ યુદ્ધ માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. તેમણે નાગરિકોને આવી સ્થિતિમાં સૈનિકોને સાથ આપવા તૈયાર રહેવા આહ્વાન કર્યું હતું.

રક્ષા મંત્રીએ દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલ ખાતે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ પણ હાજર હતા. તેમણે કારગિલ યુદ્ધના શહીદોને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. બાદમાં રાજનાથ સિંહે દ્રાસમાં ‘હટ ઓફ રિમેમ્બરન્સ’ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow