મેથીનુ સેવન કરવાથી પણ વજન ઘટી શકે, જાણો કેવીરીતે કરશો સેવન

મેથીનુ સેવન કરવાથી પણ વજન ઘટી શકે, જાણો કેવીરીતે કરશો સેવન

વજન ઘટાડવામાં મેથી ખૂબ ગુણકારી

વધતા વજનથી ઘણા લોકો પરેશાન છે, વધતા વજનથી લોકોને હાર્ટ સાથે જોડાયેલી બિમારીઓ થાય છે. એવામાં ફિટ રહેવુ અત્યંત જરૂરી છે. જેના માટે લોકો અનેક પદ્ધતિઓ અપનાવે છે. પરંતુ શુ તમે જાણો છો, મેથીમાં એવા ગુણ હોય છે, જે તમારું વજન ઘટાડવામાં બૂસ્ટરની જેમ કામ કરે છે. મેથીના સેવનથી શરીરમાં ગરમી થાય છે તેથી શિયાળાની સિઝનમાં આ ખૂબ ફાયદાકારક હોય છે. આ પાચનતંત્ર મજબૂત કરે છે અને તમે ભોજન સરળતાથી બચાવી શકો છો.

કેવીરીતે કરશો મેથીનુ સેવન?

સૌથી પહેલા એક વાડકામાં પાણી ઉકાળવાનુ અને તેમાં મેથીને કાપીને નાખવાની છે. 3-5 મિનિટ સુધી બીજને ઢાંકીને રાખો અને પછી તેને ચાની જેમ પીવો. દરરોજ સવારે અને સાંજે તેનુ સેવન કરવાથી તમે તમારું વજન સરળતાથી ઘટાડી શકો છો. પરંતુ આ સાથે તમારે આ વાતનુ ધ્યાન રાખવાનુ છે કે વજન ત્યારે ઘટે છે જ્યારે આપણે પોતાની જરૂરીયાતની કેલેરીથી ઓછી કેલેરીનો ઉપયોગ કરીએ. આ ત્યારે શક્ય છે, જ્યારે તમે પોતાનો ડાયટ બેલેન્સ રાખો અને પ્રોટીન ઈનટેક પણ વધારો.

મધ અને લીંબુની સાથે કરો મેથી પાઉડરનુ સેવન

મેથીના પાઉડરને પાણીમાં નાખીને ઉકાળી લો અને ઠંડુ થતા તેને ગાળીને લીંબુ અને મધ નાખો.

મેથીના પાઉડરનુ કરો સેવન

તમે મેથીના દાણાને વાટીને તેનો પાઉડર બનાવીને પણ ગરમ પાણીની સાથે દરરોજ તેનુ સેવન કરી શકો છો. શિયાળામાં તમને શરદી-ઉધરસથી બચાવશે અને તમને અંદરથી મજબૂત કરે છે. આ સાથે વજન પણ ઘટશે.

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow