ભોજન કર્યા બાદ કરો આ એક ડ્રિંકનું સેવન! હાર્ટ હેલ્ધી રહેવાની સાથે શરીરને મળશે ગજબના ફાયદા

ભોજન કર્યા બાદ કરો આ એક ડ્રિંકનું સેવન! હાર્ટ હેલ્ધી રહેવાની સાથે શરીરને મળશે ગજબના ફાયદા

લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મોટાભાગના લોકો સવારે ખાલી પેટે લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને પીવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે જમ્યા પછી હુંફાળું પાણી પીવો છો, તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે સાથે જ પેટ સંબંધી સમસ્યાઓમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુ વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે જે તમારા હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.

ભોજન કર્યા બાદ લીંબુ પાણીના ફાયદા
નહીં થાય પેટ સંબંધી સમસ્યાઓ
જો તમે જમ્યા પછી ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીતા હોવ તો તે પાચનમાં મદદ કરે છે. સાથે જ તે અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓને દૂર રાખે છે. તેથી તમે ખોરાક ખાધા પછી લીંબુ પાણીનું સેવન કરી શકો છો.

ઈમ્યૂનિટી થાય છે મજબૂત
શરીરની ઈમ્યૂનિટી ક્ષમતા વધારવામાં ગરમ પાણી અને લીંબૂ પાણીનું મિશ્રણ ખૂબ લાભકારી થાય છે. વિટામિન સી એન્ટીઑકિસડન્ટો અને એન્ટીઈન્પ્લેમટરી ગુણોથી ભરપૂર હોય છે જે તમને શરદી, તાવથી તમને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

શરીરના ડિટોક્સિફિકેશનમાં મદદ
લીંબૂ પાણી એક બેસ્ટ ડિટોક્સ ડ્રિંક છે. આ તમારા શરીરના ટોક્સિન્સ, હાનિકારક કણોને બહાર કરવામાં મદદ કરે છે. માટે તમે દરરોજ ભોજન કર્યા બાદ લીંબૂ પાણી જરૂર પીવું જોઈએ.

હૃદય સ્વસ્થ રહે છે
જો તમે નિયમિત જમ્યા પછી ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવીને સેવન કરો છો તો તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે.આટલું જ નહીં જો તમે રોજ લીંબુ પાણીનું સેવન કરો છો તો જમ્યા પછી તમને હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યા નહીં થાય.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow