રોજ સવારે આટલી વસ્તુનું સેવન કરો ને સ્વસ્થ રહો, પાચનતંત્રના રોગો થશે જડમૂડથી દૂર, રહેશો કિલકિલાટ

રોજ સવારે આટલી વસ્તુનું સેવન કરો ને સ્વસ્થ રહો, પાચનતંત્રના રોગો થશે જડમૂડથી દૂર, રહેશો કિલકિલાટ

લોકો સવારે ઊઠીને નાસ્તામાં અલગ અલગ ચીજો ખાવાનું પસંદ કરે છે, પરંતુ ક્યારેક તેઓ એવી વસ્તુઓનું સેવન કરી બેસે છે કે આરોગ્યને નુકસાન થાય છે. તેની સૌથી પહેલી અસર પેટ પર થાય છે. પાચનતંત્ર ધીમું થવાથી પેટ સાથે જોડાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ બધી વસ્તુઓથી બચવા માટે સવારે સીધો નાસ્તો કરવાની જગ્યાએ કેટલીક એવી વસ્તુઓનું સેવન કરવું જોઇએ, તેનાથી શરીરને બધાં તત્ત્વ મળે અને આરોગ્યને ફાયદો પણ થાય.

તુલસીઃ
તુલસીમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, એન્ટી ઓક્સિડન્ટ ગુણ ભરપુર માત્રામાં હોય છે. આવા સંજોગોમાં શરીર બીમારીઓથી બચવામાં મદદ કરે છે. આમ તો ઘણા લોકો ચામાં તુલસી પાન નાખીને તેનું સેવન કરે છે, પરંતુ સવારે ખાલી પેટ તુલસીનાં પાનનું સેવન કરવાથી ઇમ્યૂનિટી   સ્ટ્રોંગ થાય છે અને સિઝનલ શરદી અને તાવમાં પણ ખૂબ જ ફાયદો થાય છે.

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/વજન' title='વજન'>વજન</a> ઓછુ કરવા તમે પણ ગરમ પાણીમાં લીંબુ મિક્ષ કરીને પીવો છો? તેનાથી ફાયદો  કેટલો થાય છે? જાણો હકીકત | weight loss can lemon warm water on an empty  stomach really help

લીંબુ-મધઃ
રોજ સવારે હૂંફાળાં પાણીમાં લીંબુના રસનાં ટીપાં અને મધ મિક્સ કરીને પીવાથી પાચનશક્તિ મજબૂત થાય છે. બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે. સાથે સાથે વજન પણ કન્ટ્રોલમાં રહે છે.

છાતીમાં કફનો ભરાવો, ઘૂંટણનો દુખાવો અને તાવની રામબાણ દવા છે અજમો, આ દેશી  ઉપાય તરત મટાડી દેશે | Must Know Benefits Of Carom Seeds for winter


અજમોઃ
અજમામાં રહેલાં પોષક તત્ત્વ ખાવાનો સ્વાદ વધારવાની સાથે પેટને પણ તંદુરસ્ત રાખે છે. રોજ સવારે ખાલી પેટે અજમાનું પાણી પીવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી રાહત મળે છે. તેમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ ડાયાબિટિસ થવાના ખતરાને ઘટાડે છે. સાથે શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે.
ગ્રીન ટીઃ
જે લોકો પોતાનાં વધુ પડતાં વજનથી પરેશાન છે, તે લોકોએ તો ખાલી પેટ હર્બલ કે ગ્રીન ટીનું સેવન કરવું જોઇએ. તેનાં સેવનથી વેઇટલોસ થવાની સાથે સાથે ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બનેે છે.
બદામઃ
રોજ સવારે આખી રાત પલાળેલી બદામ ખાવાથી શરીરને જરૂરી તમામ પોષક તત્ત્વ યોગ્ય માત્રામાં મળે છે. આખો દિવસ શરીરમાં ચુસ્તી અને સ્ફૂર્તિ રહે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow