બ્રીથ એનાલાઇઝર ટેસ્ટના નિયમોમાં ફેરફાર

બ્રીથ એનાલાઇઝર ટેસ્ટના નિયમોમાં ફેરફાર

સિવિલ એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએએ પાઈલટો અને ક્રૂ મેમ્બર્સ માટે બ્રેથ એનાલાઇઝર ટેસ્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો અમલી બન્યા બાદ પાઇલટ અને ક્રૂ મેમ્બર માઉથવોશ, ટૂથ જેલ અથવા તો એવી કોઇ વસ્તુઓનો ઉપયોગ કરી શકશે નહીં જેમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે.

બ્રેથ એનાલાઇઝર ટેસ્ટમાં પોઝિટિવ રિઝલ્ટ ના આવે તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. હવે આલ્કોહોલ સંબંધિત દવા લેતા પહેલાં પણ ચાલકદળના સભ્યોને કંપનીના ડોક્ટરની સલાહ લેવી પડશે. નવા નિયમોમાં શરાબના ઉપયોગ માટે એરક્રાફ્ટ સ્ટાફની મેડિકલ તપાસની પ્રક્રિયા સાથે સંબંધિત માપદંડમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow