કેનેડા-ઓસ્ટ્રેલિયા ભારતીય રાજદ્વારીઓની સુરક્ષા કરશે

કેનેડા-ઓસ્ટ્રેલિયા ભારતીય રાજદ્વારીઓની સુરક્ષા કરશે

કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ પર હુમલાની ધમકી આપતા ખાલિસ્તાન સમર્થકો પર લગામ લગાવવામાં આવશે. કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ મંગળવારે કહ્યું- અમે પણ વિયેના કન્વેન્શનનો એક ભાગ છીએ. તેથી ભારતના રાજદ્વારીઓની સુરક્ષાના મામલાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. આ પછી ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલયે પણ આ જ નિવેદન બહાર પાડ્યું હતું.

સોમવારે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના રાજદ્વારીઓ પર હુમલાની ધમકી પર કડક વલણ અપનાવ્યું હતું. તેમણે કેનેડા, અમેરિકા અને બ્રિટનને સ્પષ્ટ કહ્યું હતું કે ખાલિસ્તાન સમર્થકોને કોઈપણ પ્રકારની ગેરકાયદે છૂટ આપવામાં ન આવે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow