શું દાળ પણ પેટને પહોંચાડી શકે છે નુકસાન? એક્સપર્ટ અનુસાર આ લોકોએ ન કરવું જોઈએ સેવન

શું દાળ પણ પેટને પહોંચાડી શકે છે નુકસાન? એક્સપર્ટ અનુસાર આ લોકોએ ન કરવું જોઈએ સેવન

દાળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. દાળ ખાવાથી વાળ સારા થાય છે, સ્કિન ગ્લો કરે છે અને બીજા પણ તેને ઘણા ફાયદા છે. પરંતુ ન્યૂટ્રિશનિસ્ટ એક્સપર્ટ્સ અનુસાર દાળ ખાવી સારી તો છે પરંતુ દાળ ખાવાથી અમુક લોકોને નુકસાન પણ થઈ શકે છે. આ વાત સાંભળીને કોઈ પણ વ્યક્તિ વિચારમાં પડી જાય કે તેને ખાવાના ગેરફાયદા પણ છે? આવો જાણીએ કોણે દાળ ન ખાવી જોઈએ?

દાળ ખાવાથી થતા નુકસાન
એસપર્ટ્સ અનુસાર યોગ્ય માત્રામાં ન્યૂટ્રિશિયન લેવામાં આવે તો આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર ખૂબ અસર પડે છે જેમ કે ફાઈબરથી ભરપૂર ભોજન, હોલ ગ્રેઈન્સ, ફળ અને શાકભાજી આપણા પાચનતંત્રને ઘણી હદ સુધી અસર કરે છે. માટે ભોજન કરતી વખતે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

પાચનતંત્ર માટે સૌથી ખરાબ છે આ ભોજન


તળેલો ખોરાક
ભજીયા, બર્ગર, નૂડલ્સ અને ભટૂરા જેવા જંક ફૂડમાં ફાયબર ઓછુ હોય છે અને તેના પરિણામે ડાયેરિયા અને કબજીયાત થઈ શકે છે.

સ્વીટ્સ
વધારે પડતુ ગળ્યું ઝાડા અને સોજાનું કારણ બની શકે છે.

પ્રોસેસ્ડ ફૂડ
પેક્ડ ફૂડ, ફ્રોઝન અને પેકેજ્ડ ફૂડ પોષક તત્વો રહિત હોય છે. ખાંડમાં હાઈ ફાઈબરમાં ઓછુ સંરક્ષક હોય છે.

આલ્કોહોલ
આલ્કોહોલ પાચન તંત્રને પરેશાન કરી શકે છે તેને ધીમું કરી શકે છે. એસિડના નિર્માણને પ્રભાવિત કરી શકે છે.

દાળ
ક્યારે પેટમાં દુખાવો થાય છે જે લોકોને વારંવાર ગેસ થઈ જાય છે તેમણે દાળને ખાવાના સોડાની સાથે પલાળીને અને પ્રેશર કુકરમાં કુક કરવાની સલાહ આપવામાં આવે છે. જેનાથી શરીરમાં ગેસ ઓછો બને.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow