શું દાળ પણ પેટને પહોંચાડી શકે છે નુકસાન? એક્સપર્ટ અનુસાર આ લોકોએ ન કરવું જોઈએ સેવન

શું દાળ પણ પેટને પહોંચાડી શકે છે નુકસાન? એક્સપર્ટ અનુસાર આ લોકોએ ન કરવું જોઈએ સેવન

દાળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. દાળ ખાવાથી વાળ સારા થાય છે, સ્કિન ગ્લો કરે છે અને બીજા પણ તેને ઘણા ફાયદા છે. પરંતુ ન્યૂટ્રિશનિસ્ટ એક્સપર્ટ્સ અનુસાર દાળ ખાવી સારી તો છે પરંતુ દાળ ખાવાથી અમુક લોકોને નુકસાન પણ થઈ શકે છે. આ વાત સાંભળીને કોઈ પણ વ્યક્તિ વિચારમાં પડી જાય કે તેને ખાવાના ગેરફાયદા પણ છે? આવો જાણીએ કોણે દાળ ન ખાવી જોઈએ?

દાળ ખાવાથી થતા નુકસાન
એસપર્ટ્સ અનુસાર યોગ્ય માત્રામાં ન્યૂટ્રિશિયન લેવામાં આવે તો આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર ખૂબ અસર પડે છે જેમ કે ફાઈબરથી ભરપૂર ભોજન, હોલ ગ્રેઈન્સ, ફળ અને શાકભાજી આપણા પાચનતંત્રને ઘણી હદ સુધી અસર કરે છે. માટે ભોજન કરતી વખતે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

પાચનતંત્ર માટે સૌથી ખરાબ છે આ ભોજન


તળેલો ખોરાક
ભજીયા, બર્ગર, નૂડલ્સ અને ભટૂરા જેવા જંક ફૂડમાં ફાયબર ઓછુ હોય છે અને તેના પરિણામે ડાયેરિયા અને કબજીયાત થઈ શકે છે.

સ્વીટ્સ
વધારે પડતુ ગળ્યું ઝાડા અને સોજાનું કારણ બની શકે છે.

પ્રોસેસ્ડ ફૂડ
પેક્ડ ફૂડ, ફ્રોઝન અને પેકેજ્ડ ફૂડ પોષક તત્વો રહિત હોય છે. ખાંડમાં હાઈ ફાઈબરમાં ઓછુ સંરક્ષક હોય છે.

આલ્કોહોલ
આલ્કોહોલ પાચન તંત્રને પરેશાન કરી શકે છે તેને ધીમું કરી શકે છે. એસિડના નિર્માણને પ્રભાવિત કરી શકે છે.

દાળ
ક્યારે પેટમાં દુખાવો થાય છે જે લોકોને વારંવાર ગેસ થઈ જાય છે તેમણે દાળને ખાવાના સોડાની સાથે પલાળીને અને પ્રેશર કુકરમાં કુક કરવાની સલાહ આપવામાં આવે છે. જેનાથી શરીરમાં ગેસ ઓછો બને.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow