સવારમાં ઉઠતાવેંત ચક્કર આવવા લાગે તો સાવધાન, નહીં તો સપડાઇ જશો આ ગંભીર બીમારીઓમાં!

સવારમાં ઉઠતાવેંત ચક્કર આવવા લાગે તો સાવધાન, નહીં તો સપડાઇ જશો આ ગંભીર બીમારીઓમાં!

શું તમને સવારના સમયે ચક્કર આવે છે?

સવારે-સવારે ચક્કર આવવાના ઘણા કારણ હોઇ શકે છે, જેમકે ડિહાઈડ્રેશન અને પોષક તત્વોની કમી વગેરે. સવારના સમયે ચક્કર આવવાના અનેક લક્ષણો હોય છે, તેથી એવામાં જરૂરી છે કે જો તમારે આ સમસ્યાનો સામનો વધુ કરવો પડી રહ્યો છે તો તમે ડૉક્ટર સાથે સંપર્ક કરો અને પોતાની આ સમસ્યા અંગે જણાવો.

એનીમિયા-

એનીમિયાની સમસ્યાનો સામનો ત્યારે કરવો પડે છે, જ્યારે તમારા શરીરમાં લાલ રક્ત કોશિકાઓ ઑક્સિજનને શરીરમાં સારી રીતે પહોંચવા દેતી નથી. જ્યારે યોગ્ય માત્રામાં ઑક્સિજન તમારા મગજમાં પહોંચતો નથી તો તેનાથી ચક્કર આવવા લાગે છે. હેલ્થ એક્સપર્ટસનુ કહેવુ છે કે મનને સારી રીતે કામ કરવા માટે ભરપૂર માત્રામાં ઑક્સિજનની જરૂર હોય છે.‌

‌                                                         એનીમિયાના અન્ય લક્ષણોમાં સામેલ છે

શ્વાસ લેવામાં મુશ્કેલી‌‌, હાથ-પગ ઠંડા પડવા‌‌, ઉઠવા અથવા બેસવામાં વધુ થાક લાગવો‌‌, નબળાઈ‌‌, સ્કિનને પીળી પાડવી‌‌, માથાનો દુ:ખાવો

ડિહાઈડ્રેશન- શરીરને સારી રીતે કામ કરવા માટે ભરપૂર માત્રામાં પાણી અને બાકી ફ્લૂઈડ્સની જરૂર હોય છે. જ્યારે શરીરમાં પાણી અને ફ્લૂઈડની માત્રા ઓછી હોય છે તો મગજ સુધી ઑક્સિજનનો સપ્લાય થતો નથી. જેના કારણે ચક્કર આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

ડિહાઈડ્રેશનના અન્ય લક્ષણોમાં સામેલ છે

ભ્રમ થવો‌‌, થાક‌‌, ઉઠતી-બેસતી વખતે ચક્કર આવવા‌‌, નબળાઈ‌‌, ગરમી બર્દાશ્ત ના થવી

વ્યક્તિએ એક દિવસમાં 8 ગ્લાસ પાણીનુ સેવન કરવુ

જો તમને ડિહાઈડ્રેશનના કારણે ચક્કર આવવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો જરૂરી છે કે તમે પાણી અને બાકી લિક્વિડ વસ્તુઓનુ સેવન વધુમાં વધુ માત્રામાં કરો તેથી શરીરના બધા અંગોને પૂરતી માત્રામાં ઓક્સિજન મળી શકે.

 

વ્યક્તિને એક દિવસમાં લગભગ 8 ગ્લાસ પાણીનુ સેવન અવશ્ય કરવુ જોઈએ. પરંતુ ઉંમર, વજન અને તમે કયા લેવલની ફિઝીકલ એક્ટિવિટી કરો છો તેના આધારે તમારે ફ્લૂઈડ્સની જરૂરીયાત વધુ હોઇ શકે છે.

બિનાઈન પેરોક્સીમલ પોઝિશનલ વર્ટિગો (બીપીપીવી)-

જો તમે ફરવા અથવા પડખુ લેવામાં થોડા-થોડા સમય માટે વારંવાર ચક્કર આવે છે તો આ કાન સંબંધિત સમસ્યા હોઇ શકે છે, જેનાથી બિનાઈન પેરોક્સીમલ પોઝિશનલ વર્ટિગો કહે છે. પેરોક્સીમલનો અર્થ અચાનકથી ચક્કર આવવાનો છે, જેની અસર થોડા સમય માટે રહે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow