માનસિક સ્વાસ્થ્ય પર એઆઈની ખરાબ અસર

માનસિક સ્વાસ્થ્ય પર એઆઈની ખરાબ અસર

સરે યુનિવર્સીટી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે એઆઈ કમ્પેનિયન એપ્સ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આ આદત પણ બની શકે છે. અભ્યાસના લેખક ડૉ. વેલેન્ટિના પિટાર્ડીએ જણાવ્યું હતું કે નબળા લોકો ખાસ કરીને આ એપ્સથી જોખમમાં મુકાઈ શકે છે. આ એપ્સ આવા લોકોમાં પહેલાથી અસ્તિત્વમાં હોય તેવી કોઈપણ નકારાત્મક લાગણીઓને વધુ વધારી શકે છે. જ્યારે તમે એઆઈ સાથે વાત કરો છો ત્યારે તેઓ હંમેશા તમારી સાથે સંમત થાય છે.

આ એક ખૂબ જ ખતરનાક તંત્ર હોઈ શકે છે કારણ કે તે હંમેશા તમે જે વિચારી રહ્યાં છો તેને મજબૂત બનાવે છે. તાજેતરમાં જ રાણી એલિઝાબેથની હત્યા કરવાના ઈરાદે વિન્ડસર કેસલમાં ઘૂસી ગયેલા યુવકને સજા ફટકારવામાં આવી હતી. તપાસ દરમિયાન યુવકના ઓનલાઈન સાથી સાથેના 5000 મેસેજની સમીક્ષા કરવામાં આવી હતી.

Read more

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્

By Gujaratnow
મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

મસ્કને પછાડી ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. કંપનીના શેરમાં એક જ દિવસમાં 41% થી વધુના ઉછાળાને કારણે, તેમની કુલ સંપત્તિમા

By Gujaratnow