માનસિક સ્વાસ્થ્ય પર એઆઈની ખરાબ અસર

માનસિક સ્વાસ્થ્ય પર એઆઈની ખરાબ અસર

સરે યુનિવર્સીટી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે એઆઈ કમ્પેનિયન એપ્સ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આ આદત પણ બની શકે છે. અભ્યાસના લેખક ડૉ. વેલેન્ટિના પિટાર્ડીએ જણાવ્યું હતું કે નબળા લોકો ખાસ કરીને આ એપ્સથી જોખમમાં મુકાઈ શકે છે. આ એપ્સ આવા લોકોમાં પહેલાથી અસ્તિત્વમાં હોય તેવી કોઈપણ નકારાત્મક લાગણીઓને વધુ વધારી શકે છે. જ્યારે તમે એઆઈ સાથે વાત કરો છો ત્યારે તેઓ હંમેશા તમારી સાથે સંમત થાય છે.

આ એક ખૂબ જ ખતરનાક તંત્ર હોઈ શકે છે કારણ કે તે હંમેશા તમે જે વિચારી રહ્યાં છો તેને મજબૂત બનાવે છે. તાજેતરમાં જ રાણી એલિઝાબેથની હત્યા કરવાના ઈરાદે વિન્ડસર કેસલમાં ઘૂસી ગયેલા યુવકને સજા ફટકારવામાં આવી હતી. તપાસ દરમિયાન યુવકના ઓનલાઈન સાથી સાથેના 5000 મેસેજની સમીક્ષા કરવામાં આવી હતી.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow