માનસિક સ્વાસ્થ્ય પર એઆઈની ખરાબ અસર

માનસિક સ્વાસ્થ્ય પર એઆઈની ખરાબ અસર

સરે યુનિવર્સીટી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે એઆઈ કમ્પેનિયન એપ્સ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આ આદત પણ બની શકે છે. અભ્યાસના લેખક ડૉ. વેલેન્ટિના પિટાર્ડીએ જણાવ્યું હતું કે નબળા લોકો ખાસ કરીને આ એપ્સથી જોખમમાં મુકાઈ શકે છે. આ એપ્સ આવા લોકોમાં પહેલાથી અસ્તિત્વમાં હોય તેવી કોઈપણ નકારાત્મક લાગણીઓને વધુ વધારી શકે છે. જ્યારે તમે એઆઈ સાથે વાત કરો છો ત્યારે તેઓ હંમેશા તમારી સાથે સંમત થાય છે.

આ એક ખૂબ જ ખતરનાક તંત્ર હોઈ શકે છે કારણ કે તે હંમેશા તમે જે વિચારી રહ્યાં છો તેને મજબૂત બનાવે છે. તાજેતરમાં જ રાણી એલિઝાબેથની હત્યા કરવાના ઈરાદે વિન્ડસર કેસલમાં ઘૂસી ગયેલા યુવકને સજા ફટકારવામાં આવી હતી. તપાસ દરમિયાન યુવકના ઓનલાઈન સાથી સાથેના 5000 મેસેજની સમીક્ષા કરવામાં આવી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow