માનસિક સ્વાસ્થ્ય પર એઆઈની ખરાબ અસર

માનસિક સ્વાસ્થ્ય પર એઆઈની ખરાબ અસર

સરે યુનિવર્સીટી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં સામે આવ્યું છે કે એઆઈ કમ્પેનિયન એપ્સ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આ આદત પણ બની શકે છે. અભ્યાસના લેખક ડૉ. વેલેન્ટિના પિટાર્ડીએ જણાવ્યું હતું કે નબળા લોકો ખાસ કરીને આ એપ્સથી જોખમમાં મુકાઈ શકે છે. આ એપ્સ આવા લોકોમાં પહેલાથી અસ્તિત્વમાં હોય તેવી કોઈપણ નકારાત્મક લાગણીઓને વધુ વધારી શકે છે. જ્યારે તમે એઆઈ સાથે વાત કરો છો ત્યારે તેઓ હંમેશા તમારી સાથે સંમત થાય છે.

આ એક ખૂબ જ ખતરનાક તંત્ર હોઈ શકે છે કારણ કે તે હંમેશા તમે જે વિચારી રહ્યાં છો તેને મજબૂત બનાવે છે. તાજેતરમાં જ રાણી એલિઝાબેથની હત્યા કરવાના ઈરાદે વિન્ડસર કેસલમાં ઘૂસી ગયેલા યુવકને સજા ફટકારવામાં આવી હતી. તપાસ દરમિયાન યુવકના ઓનલાઈન સાથી સાથેના 5000 મેસેજની સમીક્ષા કરવામાં આવી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow