ચૂડીનું ચકિત થઈ જવાય તેવું કામ, પહેરવાથી મહિલાઓને મફતમાં મળી જાય છે આવા લાભ, ચોંકી જવાશે

ચૂડીનું ચકિત થઈ જવાય તેવું કામ, પહેરવાથી મહિલાઓને મફતમાં મળી જાય છે આવા લાભ, ચોંકી જવાશે

હિન્દુ પુરાણ અને ધર્મગ્રંથોમાં મહિલાઓ માટે 16 શ્રંગારની વાત કરાઈ છે જેમાં સિંદૂર, મંગળસૂત્ર અને બંગડીઓનો સમાવેશ થાય છે. ભલે સમય બદલાયો હોય અને લોકોના કપડાં અને સ્ટાઈલ બદલાઈ ગઈ હોય, પરંતુ બંગડીઓનો ટ્રેન્ડ ગાયબ નથી થયો. બંગડીઓ પહેરવાને હજી પણ ધાર્મિક રિવાજોનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ અનુસાર લગ્ન બાદ મહિલાઓએ પોતાના હાથ ખાલી ન રાખવા જોઈએ. એટલે કે તેમણે હાથમાં બંગડીઓ પહેરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ લગ્ન જીવનને ખુશ રાખે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધારે છે.

બંગડીઓમાંથી નીકળતો અવાજ ઘરમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે
જો વિવાહિત મહિલાઓ હાથમાં બંગડીઓ પહેરે છે તો તેમના પતિની ઉંમર વધી જાય છે. વાસ્તુશાસ્ત્રમાં બંગડીઓ પહેરવાના ઘણા ફાયદા છે. એવું માનવામાં આવે છે કે બંગડીઓમાંથી નીકળતો અવાજ ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને ઘરમાં સુખ-શાંતિ વધારે છે. હિન્દુ પરંપરા અનુસાર જે ઘરમાં મહિલાઓ બંગડીઓ પહેરે છે ત્યાં કોઈ પણ વસ્તુની કમી નથી. આર્થિક તંગીથી પણ છૂટકારો મળે છે.  

હાથમાં ચૂડી કે બંગડીઓ પહેરવાના વૈજ્ઞાનિક લાભ પણ છે.
હાથમાં ચૂડી કે બંગડીઓ પહેરવાના બીજા પણ કેટલાક લાભ છે.  નિષ્ણાતો કહે છે કે બંગડીઓ પહેરવાથી સ્ત્રીઓમાં હૃદય અને શ્વસન રોગ ઓછો થાય છે. તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. નિષ્ણાતોનું કહેવું છે કે કાંડાની નીચે 6 ઈંચ સુધીના એક્યુપ્રેશર પોઇન્ટ હોય છે, જેને એક સાથે દબાવવામાં આવે તો શરીરના ઘણા રોગો દૂર થાય છે. એવું પણ કહેવામાં આવે છે કે બંગડીઓ પહેરવાથી ત્વચા અને તેમની વચ્ચે ઘર્ષણ થાય છે. તેનાથી એનર્જી મળે છે. આ ઉર્જા બ્લડ સર્ક્યુલેશનને કંટ્રોલમાં રાખે છે. તેથી બંગડીઓ પહેર્યા બાદ મહિલાઓ વધુ એનર્જી અનુભવે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow