શું તમારા પણ નથી થઇ રહ્યા લગ્ન? તો અત્યારે જ જાણી લો આ પાછળ ક્યા કારણો છે જવાબદાર

શું તમારા પણ નથી થઇ રહ્યા લગ્ન? તો અત્યારે જ જાણી લો આ પાછળ ક્યા કારણો છે જવાબદાર

સમય પર લગ્ન ન થવાના ઘણા કારણો હોઈ શકે છે. તપાસ બાદ પણ તમને મનપસંદ પાર્ટનર નથી મળી શકતો, તો તમારે અમુક વસ્તુઓ પર વિશેષ ધ્યાન આપવું પડશે, કેમકે ઘણી વાર તમારું લગ્નનું મન હોય છે, પરંતુ સારા સંબંધો મળી શકતા નથી. આવો જાણીએ આખરે ક્યા ક્યા એ કારણો છે, જેથી તમારા લગ્નમાં તકલીફો પેદા થાય છે.

1. બ્રેકઅપ પછી લગ્નનો નિર્ણય

ઘણી વાર યુવાનો બ્રેકઅપનાં તરત જ બાદ લગ્નનો નિર્ણય લે છે, જે ખોટું છે. ઘણા લોકો માને છે કે લગ્ન બાદ તેમની એકલતા દૂર થઇ જશે. આવી સ્થિતિમાં તમારે સૌથી પહેલા ખુદને પૂછવું જોઈએ કે શું તમે લગ્ન માટે તૈયાર છો. ત્યાર બાદ જ મોટો નિર્ણય લો.

2. જ્યોતિષીય કારણોને લીધે પણ નથી થઈ શકતા લગ્ન

ઘણી વાર જ્યોતિષીય કારણોને લીધે પણ તમારા લગ્ન નથી થઇ શકતા, આવામાં તમારે ઘરના પંડિત સાથે લગ્ન સંબંધિત સમસ્યા પર વાતચીત કરવી જોઈએ, જેથી તમારા લગ્ન સમય પર થઇ શકે.

3. સુંદર પાર્ટનર મેળવવાની ઈચ્છા

ભલે જમાનો ગમે તેટલો બદલાઈ ગયો હોય,પરંતુ મોટાભાગનાં લોકોનાં મનમાં લગ્ન માટે સુંદર પાર્ટનરની જ ડિમાંડ હોય છે, જેથી તમને સુંદર પાર્ટનર મળવામાં સમય લાગી શકે છે. આવામાં તમારે પોતાની માનસિકતા બદલવાની જરૂર છે.

4. વારંવાર રીજેકશનનો ડર

આ સાથે જ લગ્ન જેવી બાબતોમાં વારંવાર રીજેકશન પણ મળે છે. જ્યારે વ્યક્તિને વારંવાર રીજેકશન મળે છે, તો એ લગ્ન જેવા બંધનમાં બંધાવા ઈચ્છતો હોતો નથી.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow