નાગલપુરના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાતા મોત

નાગલપુરના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાતા મોત

માણાવદર તાલુકાના મટીયાણા ગામના 50 વર્ષીય અશોકભાઈ મૂળજીભાઈ ચૌહાણ નામનાં પ્રૌઢ ગામમાં રહેતાં પ્રભાશંકરભાઇ જમનાદાસ છેલાવડાના મકાનમાં કલર કામ કરતા હતા ત્યારે અકસ્માતે પડી જવાથી અશોકભાઈનું માથાના ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજ્યું હતું. જયારે મેંદરડા તાલુકાના નાગલપુર ગામના મોતીબેન સવદાસભાઈ કંડોરીયા નામના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાઈ જવાથી મોત થયું હતું. વૃદ્ધાના આપઘાતનું કારણ બહાર આવ્યું નથી, પોલીસે તપાસ હાથ ધરી છે.

Read more

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow
ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

ફરી અલ્બેનિયાના PMનો અનોખો અંદાજ જોવા મળ્યો

અલ્બેનિયન વડાપ્રધાન એડી રામાએ ફરી એક વખત તેમના શાનદાર અંદાજથી લોકોનાં દિલ જીતી લીધાં છે. રોમમાં યુક્રેન રિકવરી કોન્ફરન્સમાં એડી રામા અને ઈટા

By Gujaratnow