નાગલપુરના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાતા મોત

નાગલપુરના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાતા મોત

માણાવદર તાલુકાના મટીયાણા ગામના 50 વર્ષીય અશોકભાઈ મૂળજીભાઈ ચૌહાણ નામનાં પ્રૌઢ ગામમાં રહેતાં પ્રભાશંકરભાઇ જમનાદાસ છેલાવડાના મકાનમાં કલર કામ કરતા હતા ત્યારે અકસ્માતે પડી જવાથી અશોકભાઈનું માથાના ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજ્યું હતું. જયારે મેંદરડા તાલુકાના નાગલપુર ગામના મોતીબેન સવદાસભાઈ કંડોરીયા નામના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાઈ જવાથી મોત થયું હતું. વૃદ્ધાના આપઘાતનું કારણ બહાર આવ્યું નથી, પોલીસે તપાસ હાથ ધરી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow