નાગલપુરના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાતા મોત

નાગલપુરના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાતા મોત

માણાવદર તાલુકાના મટીયાણા ગામના 50 વર્ષીય અશોકભાઈ મૂળજીભાઈ ચૌહાણ નામનાં પ્રૌઢ ગામમાં રહેતાં પ્રભાશંકરભાઇ જમનાદાસ છેલાવડાના મકાનમાં કલર કામ કરતા હતા ત્યારે અકસ્માતે પડી જવાથી અશોકભાઈનું માથાના ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજ્યું હતું. જયારે મેંદરડા તાલુકાના નાગલપુર ગામના મોતીબેન સવદાસભાઈ કંડોરીયા નામના વૃદ્ધાનું ઝેરી ટીકડા ખાઈ જવાથી મોત થયું હતું. વૃદ્ધાના આપઘાતનું કારણ બહાર આવ્યું નથી, પોલીસે તપાસ હાથ ધરી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow