રતનમહાલનાં જંગલોમાં 112 જાતનાં અંદાજિત 55 લાખ વૃક્ષો

રતનમહાલનાં જંગલોમાં 112 જાતનાં અંદાજિત 55 લાખ વૃક્ષો

21 માર્ચ એટલે વિશ્વ વનિકરણ દિવસ. ગુજરાતના દેવગઢ બારિયાના રતનમહાલ ખાતે પણ કુદરતી રીતે 55 સ્કે.કિલો મીટરમાં જંગલનો વિસ્તાર ફેલાયેલો છે. જે રતનમહાલ અભયારણ્ય તરીકે રક્ષિત જાહેર કરાયેલ છે.5500 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ જંગલ રાજાશાહી સમયે બારીયા સ્ટેટના રાજવીઓ અને ત્યારબાદ બ્રિટીશ શાસનકાળમાં શિકાર માટે ઉપયોગમાં લેવાતું હતું.

અભયારણ્યમાં રીંછ અને દીપડા સાથે અનેક પશુ પક્ષીઓ છે. જંગલમાં અંદાજે 55 લાખ જેટલા વિવિધ પ્રકારના વૃક્ષો આવેલા છે. આ જંગલનો વિસ્તાર ગુજરાતના રતનમહાલ, છોટાઉદેપુરથી છેક મધ્યપ્રદેશ સુધી ફેલાયેલો છે. વનરાજીમાં 112 જાતના વૃક્ષો આવેલા છે. જેમાં ખાસ વિવિધ જડીબુટીઓ, સાગ, વાંસ, મહુડો, ટીમરૂંના સૌથી વધુ વૃક્ષો આવેલા છે. રતનમહાલને સરકાર દ્વારા પર્યટન સ્થળ માટે પણ ખાસ વિકસાવવામાં આવ્યું છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow