રતનમહાલનાં જંગલોમાં 112 જાતનાં અંદાજિત 55 લાખ વૃક્ષો

રતનમહાલનાં જંગલોમાં 112 જાતનાં અંદાજિત 55 લાખ વૃક્ષો

21 માર્ચ એટલે વિશ્વ વનિકરણ દિવસ. ગુજરાતના દેવગઢ બારિયાના રતનમહાલ ખાતે પણ કુદરતી રીતે 55 સ્કે.કિલો મીટરમાં જંગલનો વિસ્તાર ફેલાયેલો છે. જે રતનમહાલ અભયારણ્ય તરીકે રક્ષિત જાહેર કરાયેલ છે.5500 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ જંગલ રાજાશાહી સમયે બારીયા સ્ટેટના રાજવીઓ અને ત્યારબાદ બ્રિટીશ શાસનકાળમાં શિકાર માટે ઉપયોગમાં લેવાતું હતું.

અભયારણ્યમાં રીંછ અને દીપડા સાથે અનેક પશુ પક્ષીઓ છે. જંગલમાં અંદાજે 55 લાખ જેટલા વિવિધ પ્રકારના વૃક્ષો આવેલા છે. આ જંગલનો વિસ્તાર ગુજરાતના રતનમહાલ, છોટાઉદેપુરથી છેક મધ્યપ્રદેશ સુધી ફેલાયેલો છે. વનરાજીમાં 112 જાતના વૃક્ષો આવેલા છે. જેમાં ખાસ વિવિધ જડીબુટીઓ, સાગ, વાંસ, મહુડો, ટીમરૂંના સૌથી વધુ વૃક્ષો આવેલા છે. રતનમહાલને સરકાર દ્વારા પર્યટન સ્થળ માટે પણ ખાસ વિકસાવવામાં આવ્યું છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow