અમે માણસના મગજમાં ચિપ લગાવીને દૃષ્ટિ આપીશુંઃ મસ્ક

અમે માણસના મગજમાં ચિપ લગાવીને દૃષ્ટિ આપીશુંઃ મસ્ક

ફ્રેમોંટ, ટેસ્લા, સ્પેસએક્સ, ટ્વિટર બાદ હવે ઈલોન મસ્કની ન્યૂરાલિન્ક સ્ટાર્ટઅપ પણ ચર્ચામાં છે. ન્યૂરાલિન્ક છ મહિનામાં માણસના મગજમાં સિક્કાના કદની કમ્પ્યુટર ચિપ લગાવવા જઇ રહી છે. આ કંપનીની કેલિફોર્નિયા ઓફિસમાં આયોજિત કાર્યક્રમમાં મસ્કે આ જાહેરાત કરી હતી. આ ઇમ્પ્લાન્ટની મંજૂરી માટે કંપની ફૂડ એન્ડ ડ્ર્ગ એડમિનિસ્ટ્રેશનને તમામ દસ્તાવેજ સોંપી ચૂકી છે.

ન્યૂરાલિન્ક પેરાલિસિસના દર્દીઓના મગજમાં ચિપ ઇમ્પ્લાન્ટ કરીને સ્વસ્થ કરવા પર કામ કરે છે. મસ્કે કહ્યું છે કે, અમે આ દિશામાં મહેનત કરીએ છીએ. અમારી યોજના લોકોને દૃષ્ટિ આપવાની તેમજ પેરાલિસિસને ઠીક કરવા પર કેન્દ્રિત છે. જન્મથી અંધ લોકોની આંખમાં ન્યૂરાલિન્કની મદદથી રોશની લાવી શકાય છે. પેરાલિસિસગ્રસ્તોને પણ ઠીક કરી શકાશે.

મસ્કે એપલના સીઇઓ ટિમ કૂકની મુલાકાત લીધી છે. બાદમાં મસ્કે કહ્યું કે, અમારા તમામ મતભેદ દૂર થઇ ગયા છે. આ પહેલા મસ્કે એપલ અને ગૂગલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે એપલે ટ્વિટરને પોતાના એપ સ્ટોરથી દૂર કરવાની ધમકી આપી છે. તેઓ ટ્વિટરને એપ સ્ટોર પર સેન્સર કરવા ઇચ્છે છે. તેઓ ટ્વિટરથી બોગસ અને સ્પેટ, સ્પે એકાઉન્ટને પણ દૂર કરે છે, જેનાથી યુઝર્સના ફોલોઅર ઝડપથી ઓછા થઇ શકે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow