અમદાવાદ-સુરત સહિત 9 શહેરોનાં સ્ટેશનો પર ચાર્જિંગ પોઈન્ટ સ્થપાશે

અમદાવાદ-સુરત સહિત 9 શહેરોનાં સ્ટેશનો પર ચાર્જિંગ પોઈન્ટ સ્થપાશે

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે પણ તેની સાથે ચાર્જિંગ સ્ટેશનો ચિંતાનો વિષય છે. હવે ભારતીય રેલવે આમાં મદદ કરવા આગળ આવ્યું છે અને માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ભારતીય રેલવે દેશમાં ઈ-મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે આગામી 3 વર્ષમાં દેશનાં મોટાં સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરશે.

આ ચાર્જિંગ પોઈન્ટ્સની મદદથી હવે તમે તમારાં ઈલેક્ટ્રિક વાહનોને રેલવે સ્ટેશન પર પણ ચાર્જ કરી શકશો. રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2024 સુધીમાં ગુજરાતમાં અમદાવાદ અને સુરત સિવાય મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, પૂણેમાં આ ચાર્જિંગ પોઈન્ટ લગાડવામાં આવશે. રેલવે દેશનાં સ્ટેશનો પર ચાર્જિંગ પોઈન્ટ તબક્કાવાર રીતે સ્થપાશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow