થાયરોઈડથી બચાવવાની સાથે આ બિમારીઓમાં પણ ફાયદો કરશે દેશી ઘી, સેવન કરવાથી થશે ઢગલાબંધ ફાયદા

થાયરોઈડથી બચાવવાની સાથે આ બિમારીઓમાં પણ ફાયદો કરશે દેશી ઘી, સેવન કરવાથી થશે ઢગલાબંધ ફાયદા

ઘી હેલ્ધી ફેટ્સથી ભરપૂર હોય છે. તમે તેને ગુડ ફેટ્સ પણ કહી શકો છો. આ જ કારણ છે કે ઘીનું સેવન કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર નથી વધતું. પરંતુ ઘીના સેવનથી નસોનું લચીલાપણું એટલે કે ફ્લેગ્ઝિબ્લિટી અને સ્ટ્રેન્થ વધે છે. એટલા માટે ઘણીવાર ગાયનું ઘી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય સૌથી મોટી બીમારી એટલે કે થાઈરોઈડમાં ઘી ફાયદાકારક છે.

થાઈરોઈડની સમસ્યાને કંટ્રોલ કરે છે દેશી ઘી
તમે વિચારી રહ્યા હશો કે થાઈરોઈડમાં ઘી કેવી રીતે ફાયદાકારક હોઈ શકે છે. તો તમને જણાવી દઈએ કે  લોકોમાં ભ્રમ છે કે થાઈરોઈડ થવા પર ઘીનું સેવન ન કરવું જોઈએ. જી હા, દેશી ગાયનું ઘી શરીરની અંદરના હોર્મોનલ અસંતુલનને દૂર કરવાનું કામ કરે છે.

આ કારણથી તે થાઈરોઈડની સમસ્યાને પણ કંટ્રોલ કરે છે. થાઇરોઇડ રોગ હોર્મોન્સના અસંતુલનનું પરિણામ છે. તો ચાલો જાણીએ કે ભોજનમાં દેશી ઘી સામેલ કરવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે અને કઈ બીમારીઓ દૂર રહે છે.

આ રોગોમાં કરી શકાય છે દેશી ગાયના ઘીનું સેવન

  • જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો ભોજન સાથે ગાયનું ઘી ખાઓ. તેનાથી તમારું પાચન બગડશે નહીં. ધ્યાન રાખો, એક ચમચીથી વધુ ઘીનું સેવન ન કરો.
  • જે લોકો એવું વિચારે છે કે ઘી ખાવાથી વજન વધે છે તેમણે આ ભ્રમ પોતાના મનમાંથી કાઢી નાખવો જોઈએ. વજન ઘટાડવા માટે તમે ખુશીથી ઘી ખાઈ શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમે દરરોજ ઘીનું સેવન કરો છો તો શારીરિક કસરત કરો.
  • તમે દાળમાં ઘી મિક્સ કરીને ખાઈ શકો છો. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
  • જો શરીરમાં લેક્ટોઝ ઈંટોલરેન્સ હોય તો ઘીનું સેવન કરો.
  • જો શરીરના હાડકા નબળા હોય તો ઘી ખાઓ. ઘી ખાવાથી હાડકાં ઝડપથી મજબૂત થાય છે.
  • સાંધાના દુખાવામાં ઘી ખૂબ જ ફાયદાકારક છે.
  • શારિરીક નબળાઈ દૂર કરવા માટે ઘીનું સેવન કરો.
  • પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓની સારવારમાં ઘી અસરકારક છે. જો તમને ભૂખ ઓછી લાગે તો રોટલીમાં ઘી લગાવીને ખાઓ. ઘી ખાવાથી ભૂખ વધે છે.

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow