વીરપુરથી ફતેપુર રૂટની તમામ બસ પર કાતર ફેરવાઇ

વીરપુરથી ફતેપુર રૂટની તમામ બસ પર કાતર ફેરવાઇ

વીરપુરથી અમરેલી રૂટની તમામ બસ એસટી વિભાગ દ્વારા બંધ કરી દેવાતા ભાવિકોમાં એસટી તંત્ર સામે રોષ ફેલાયો છે. વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે રોજ દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અને વીરપુર નેશનલ હાઈ વે પરનું ગામ હોવાથી વાહનોની સમસ્યા પણ શ્રદ્ધાળુઓને નડતી નથી.

પરંતુ સૌરાષ્ટ્રના બે સમરથ સંતો જલારામ બાપા અને ભોજલરામ બાપાના જન્મ સ્થાનકો એવા વીરપુર અને ફ્તેપુર બંને ગામોએ શ્રધ્ધાળુઓને અવરજવર માટે એસટી વિભાગ દ્વારા જેતપુર-અમરેલી, વિરપુર- બગસરા તેમજ રાજકોટ- સાવરકુંડલા અને રાજકોટ ધારી સહિતના રૂટની એસટી બસ ચલાવવામાં આવતી હતી તેમજ જેતપુર- અમરેલી રૂટની બસ જેતપુરથી ઉપડીને વાયા વીરપુર, ગોમટા, નવાગામ, લીલાખા, દેવળા જેવા અનેક નાનામોટા ગામડાઓમાં થઈને અમરેલી તરફ જતી અને વીરપુર અને ફતેપુરના એમ બે યાત્રાધામને જોડવાનું કામ આ અમરેલી રૂટની બસો કરતી હતી પરંતુ એસટી વિભાગ દ્વારા કોઈ પણ કારણ દર્શાવ્યા વગર આ તમામ રૂટની બસો એકાએક બંધ કરી દેવાતા શ્રધ્ધાળુઓમાં રોષ ફ્લાઈ ગયો છે

સાંસદ રમેશ ધડુકને રજૂઆત કરાઇ
જલારામ બાપાના વિરપુર થી અમરેલી જતી એસટી બસના તમામ રૂટ બંધ થઈ જતા વિરપુરના અગ્રણી અને રાજકોટ જિલ્લા પંચા યતના પૂર્વ આરોગ્ય ચેરમેન જનક ભાઈ ડોબર િયાએ લેખિત રજૂઆત ગુજરાત સરકારને કરી છે તેમજ પોરબ દરના સાંસદ રમે ભાઈ ધડુકને પણ લેખિત રજૂઆત કરી અને વિરપુરથી અમરેલી બાજુ જતી એસટી બસો ફરીથી શરૂ થાય અને ફતેપુર જવા ઇચ્છતા યાત્ર ળુઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે યોગ્ય કરવા માગણી કરી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow