Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🏏 Cricket

અગરકરે કહ્યું- દરેક મેચમાં રોહિત અને કોહલીની કસોટી કરવી મૂર્ખામી

Gujaratnow1 min read
અગરકરે કહ્યું- દરેક મેચમાં રોહિત અને કોહલીની કસોટી કરવી મૂર્ખામી

ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે શુક્રવારે કહ્યું હતું કે દરેક મેચ પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવું મૂર્ખામીભર્યું હશે.

અગરકરે કહ્યું, "બંનેના પ્રદર્શનનું મૂલ્યાંકન શ્રેણીમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે, દરેક મેચના આધારે નહીં.

રોહિત અને કોહલી સાત મહિનાની ગેરહાજરી પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરી રહ્યા છે. તેઓએ છેલ્લે 9 માર્ચ, 2025ના રોજ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેઓ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રમ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની પહેલી મેચ 19 ઓક્ટોબરે રમાશે.

Gujaratnow1 min read

Related News