અગરકરે કહ્યું- દરેક મેચમાં રોહિત અને કોહલીની કસોટી કરવી મૂર્ખામી

અગરકરે કહ્યું- દરેક મેચમાં રોહિત અને કોહલીની કસોટી કરવી મૂર્ખામી

ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે શુક્રવારે કહ્યું હતું કે દરેક મેચ પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવું મૂર્ખામીભર્યું હશે.

અગરકરે કહ્યું, "બંનેના પ્રદર્શનનું મૂલ્યાંકન શ્રેણીમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે, દરેક મેચના આધારે નહીં.

રોહિત અને કોહલી સાત મહિનાની ગેરહાજરી પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરી રહ્યા છે. તેઓએ છેલ્લે 9 માર્ચ, 2025ના રોજ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેઓ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રમ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની પહેલી મેચ 19 ઓક્ટોબરે રમાશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow