અગરકરે કહ્યું- દરેક મેચમાં રોહિત અને કોહલીની કસોટી કરવી મૂર્ખામી

અગરકરે કહ્યું- દરેક મેચમાં રોહિત અને કોહલીની કસોટી કરવી મૂર્ખામી

ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે શુક્રવારે કહ્યું હતું કે દરેક મેચ પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવું મૂર્ખામીભર્યું હશે.

અગરકરે કહ્યું, "બંનેના પ્રદર્શનનું મૂલ્યાંકન શ્રેણીમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે, દરેક મેચના આધારે નહીં.

રોહિત અને કોહલી સાત મહિનાની ગેરહાજરી પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરી રહ્યા છે. તેઓએ છેલ્લે 9 માર્ચ, 2025ના રોજ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેઓ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રમ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની પહેલી મેચ 19 ઓક્ટોબરે રમાશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow