SCO બેઠક બાદ જયશંકરે કહ્યું- પાકિસ્તાન આતંકવાદનું પ્રવક્તા

SCO બેઠક બાદ જયશંકરે કહ્યું- પાકિસ્તાન આતંકવાદનું પ્રવક્તા

શુક્રવારે ગોવામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ મળ્યા હતા. મીટિંગ દરમિયાન એસ જયશંકરે અભિવાદન કર્યું અને બિલાવલે પણ હાથ જોડ્યા.

બેઠક પૂરી થયા બાદ જયશંકરે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું- પાકિસ્તાન આતંકવાદ ઈન્ડસ્ટ્રીનું પ્રમોટર અને પ્રવક્તા છે.

આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પ્રેસ સાથે વાત કરતા જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. બિલાવલે કલમ 370 નાબૂદ કરવાના ભારતના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો. તેમણે કહ્યું- કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવીને ભારતે વાતચીતના તમામ રસ્તા બંધ કરી દીધા છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow