સર્વેશ્વર ચોકની ઘટનાના 48 કલાક બાદ ફરિયાદ માટે રિપોર્ટની જ રાહ

સર્વેશ્વર ચોકની ઘટનાના 48 કલાક બાદ ફરિયાદ માટે રિપોર્ટની જ રાહ

સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ તૂટી જવાની ઘટનાને 48 કલાકથી વધુનો સમય વિતી ગયો છે આમ છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી જેમાં મનપા અને પોલીસ બંને રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

ઘટના અંગે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યુ હતુ કે કાટમાળના સેમ્પલ લેવાયા છે અને સ્ટ્રક્ચરની ચકાસણી પણ ચાલી રહી છે. સેમ્પલના રિપોર્ટ થોડા દિવસમાં આવી જશે. ત્યારબાદ ક્ષતિ ક્યા રહી હતી તેમજ કોની ભુમિકા છે તે બધી જ બાબતો સામે આવશે. વિગતો બહાર આવ્યા બાદ જ ફરીયાદ કોની સામે અને કઈ રીતે કરવી તે ખબર પડશે.

Read more

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમા

By Gujaratnow
રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતી (FRC)ના ચેરમેનની છેલ્લા 5 માસથી ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકાર દ્વારા આખરે ચેરમેનની નિમણુ

By Gujaratnow