સર્વેશ્વર ચોકની ઘટનાના 48 કલાક બાદ ફરિયાદ માટે રિપોર્ટની જ રાહ

સર્વેશ્વર ચોકની ઘટનાના 48 કલાક બાદ ફરિયાદ માટે રિપોર્ટની જ રાહ

સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ તૂટી જવાની ઘટનાને 48 કલાકથી વધુનો સમય વિતી ગયો છે આમ છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી જેમાં મનપા અને પોલીસ બંને રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

ઘટના અંગે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યુ હતુ કે કાટમાળના સેમ્પલ લેવાયા છે અને સ્ટ્રક્ચરની ચકાસણી પણ ચાલી રહી છે. સેમ્પલના રિપોર્ટ થોડા દિવસમાં આવી જશે. ત્યારબાદ ક્ષતિ ક્યા રહી હતી તેમજ કોની ભુમિકા છે તે બધી જ બાબતો સામે આવશે. વિગતો બહાર આવ્યા બાદ જ ફરીયાદ કોની સામે અને કઈ રીતે કરવી તે ખબર પડશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow